તા. ૩૧/૧૦/૨૦૨૫ *રાષ્ટ્રીય એકતા દિવસ* *ભરૂચવાસીઓએ લગાવી એકતા દોડ* ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેએ ફ્લેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો કરાવ્યો શુભારંભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવા ‘રન ફોર યુનિટી’નું આયોજન* ભરૂચ – શુક્રવાર – લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ […]
Author: Admin
લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર
લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર ————————————– લાઠી દુધાળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી વતન પ્રેમી ઉદાર દાતા રત્ન ગોવિંદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ ચાલતા અનેક વિધ સેવા અભિયાનો પૈકી અન્ન ની શ્રુધા કરતો યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્ય ધામ લાલજી […]
મેંદરડા : તાલુકા સરપંચ એસોસિયેશન ખેડૂતોની વ્હારે સરપંચો આકરા પાણીએ
મેંદરડા : તાલુકા સરપંચ એસોસિયેશન ખેડૂતોની વ્હારે સરપંચો આકરા પાણીએ અતિભારે વરસાદ થવાને લીધે થયેલ નુકસાની નું યોગ્ય રીતે સર્વે કરાવી તાત્કાલિક સંપૂર્ણ વળતર ચૂકવવા માંગ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે મેંદરડા તાલુકા સહિત સમગ્ર પંથક માં માવઠાના કહેરથી ખેડૂતો ના ખેતર માં મગફળી,અડદ, સોયાબીન વગેરે પાકો નાશ પામેલ હોય ખરીફ પાકની નુકસાનીનું તટસ્થ રીતે […]
જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો
જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો ————————————-લાઠીના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ, રક્તદાન કેમ્પ તેમજ રાસ ગરબા કાર્યક્રમ યોજાયો અમરેલી જીલ્લા ના લાઠીના જરખીયા ગામે ગુરૂવાર ના રોજ કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી […]
દામનગર શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર અન્નક્ષેત્ર ના પ્રારંભ ની મીટીંગ યોજાય
દામનગર શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર અન્નક્ષેત્ર ના પ્રારંભ ની મીટીંગ યોજાય દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્ર પ્રારંભ માટે આજરોજ ટ્રસ્ટી મંડળ ની ગાયત્રી મંદિર પરિસર માં મીટીંગ યોજાય જેમાં અનસૂયા ક્ષુધા […]
પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ
પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ રાજકોટ પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન અને જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ છે. પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત […]
સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે
સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે ◆ સમાજ શ્રેષ્ઠિઓ અને દાતાઓના સહયોગથી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે ◆ કંપનીઓને પણ આર્થિક હૂંફ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની અપીલ રાજકોટ કુદરતે આપેલા સંસાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી નવી સમસ્યાઓ સર્જાય છે. પાણીનો […]
મેંદરડા : લોખંડી પુરુષ સરદાર પટેલ ની ૧૫૦મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા : લોખંડી પુરુષ સરદાર પટેલ ની ૧૫૦મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવેલ સામાજિક સંસ્થાઓ દરેક સમાજના રાજકીય બિન રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રની અખંડિતતા ના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે મેંદરડા તાલુકા માં અનેકવિધ કાર્યક્રમો સાથે ગૌરવપૂર્ણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આઝાદ ભારતના […]
જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
તા. ૩૦/૧૦/૨૦૨૫ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું ભરૂચ – ગુરુવાર – ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં આવેલ […]
ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા
૩૦/૧૦/૨૦૨૫ ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા ભરૂચ – ગુરુવાર – ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એટલે કે ૩૧મી ઓક્ટોબરના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ‘એકતા […]










