Gujarat

ભરૂચમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)

તા. ૩૦/૧૦/૨૦૨૫ *ભરૂચમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)* *કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી* SIR BH P.R No.01 ભરૂચ – ગુરુવાર ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦,૨૦૨૫ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે […]

Gujarat

ગોપાલ અષ્ટમી નિમિત્તે ગાય માતા નું પૂજન અર્ચન કરવાનું

૩૦/૧૦/૨૦૨૫ આજરોજ ગોપાલ અષ્ટમી નિમિત્તે ગાય માતા નું પૂજન અર્ચન કરવાનું મહત્વ રહેલું છે એના અનુસંધાને ભરૂચ નગર અને ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ તથા ભરૂચ નગરના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ જાદવ તથા બજરંગદ ના શ્રી કિશનભાઇ વાઘેલા , […]

Gujarat

શ્રી રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના સૌજન્ય થી સમગ્ર દુધાળા અતિ અદ્યતન ટેક્નોસેવી નેટર્વક વર્ઝન ના સી સી ટીવી કેમેરા થી સુસજ્જ

શ્રી રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના સૌજન્ય થી સમગ્ર દુધાળા અતિ અદ્યતન ટેક્નોસેવી નેટર્વક વર્ઝન ના સી સી ટીવી કેમેરા થી સુસજ્જ ————————————- લાઠી ના દુધાળા ના વતન પ્રેમી એસ આર કે ગ્રુપ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર ના પુત્ર રત્ન રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ અતિ અદ્યતન ટેક્નોસેવી નેટર્વક થી સુસજ્જ સી સી ટીવી […]

Gujarat

લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર

લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર ————————————–લાઠી દુધાળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી વતન પ્રેમી ઉદાર દાતા રત્ન ગોવિંદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ ચાલતા અનેક વિધ સેવા અભિયાનો પૈકી અન્ન ની શ્રુધા કરતો યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્ય ધામ લાલજી દાદા […]

Gujarat

સ્વ સંજયભાઈ રૂપાધડા ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સ્વ સંજયભાઈ રૂપાધડા ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો —————————————દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો […]

Gujarat

ડો તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા મીઠાઈ વિતરણ કરાય

ડો તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા મીઠાઈ વિતરણ કરાય ————————————- અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકાના સાજણટીબા ગામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ગરીબ પરિવારો ને મીઠાઈ નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોહનથાળ ગાંઠીયા વિવિધ ફરસાણ મીઠાઈ નુ વિતરણ કરાયું હતું તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા ના […]

Gujarat

કાયદો અને ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી*

કાયદો અને ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી* *પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ* *કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીશ્રીએ હયાત મહેકમમાં ધરખમ […]

Gujarat

ભરૂચ ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

તા. ૨૯/૧૦/૨૦૨૫ ભરૂચ ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ – બુધવાર – તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આજરોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર કચેરી ભરૂચ ખાતે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે મામલતદાર કચેરી ભરૂચ ( ગ્રામ્ય ) ખાતે નાયબ […]

Gujarat

સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં એકતા દોડનું આયોજન

તા. ૨૮/૧૦/૨૦૨૫ સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં એકતા દોડનું આયોજન રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રબળ બનાવવા જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ ભરૂચ – બુધવાર – સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તારીખે ઉજવવામાં આવે છે. આ અવસરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે, ભરૂચ જિલ્લામાં […]

Gujarat

મેંદરડા : ખાતે પુ.જલારામ બાપા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા : ખાતે પુ.જલારામ બાપા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ શોભાયાત્રા સમૂહ ભોજન વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા મેંદરડા તાલુકા રઘુવંશી સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ ની ભવ્યાતિભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં રઘુવંશી સમાજ દ્વારા બપોરે સમૂહ ભોજન પ્રસાદ બાદ મેંદરડા જલારામ મંદિર ખાતેથી […]