મેંદરડા : તાલુકા નુ છેવાડા ના બોડી ગામ ખાતે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો બરણેસ્વર મહાદેવ મંદિર અને સોમનાથ મંદિર બંન્ને ની પ્રાણ પ્રતિષ્ઠા સાથે થયેલ હતી માળીયા હાટીના તાલુકા ના બોડી ગામ ખાતે આવેલ બરણેશ્વર મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથ મહાદેવ મંદિર સાથે થયેલ હતી શ્રાવણ માસ દરમ્યાન સમસ્ત ગ્રામજનો શિવ મા લીન […]
Author: Admin
લુટ તથા મારામારી તથા હત્યાની કોશીશના કુલ ૩૧ જેટલા ગુન્હાના આરોપીનું રીકન્સ્ટ્રકશન.પંચનામુ કરતી રાજુલા પોલીસ
લુટ તથા મારામારી તથા હત્યાની કોશીશના કુલ ૩૧ જેટલા ગુન્હાના આરોપીનું રીકન્સ્ટ્રકશન.પંચનામુ કરતી રાજુલા પોલીસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોમા સુરક્ષા અન સલામતી અનુભવાય તથા સથાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષામત્મક કાર્યવાહી આદેર આપેલ હોય અને હે.ભાવનગર […]
મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ
મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ જુનાગઢ એસ.ટી વિભાગ દ્વારા મેંદરડા ખાતે થી જુનાગઢ એસ ટી ડીવીઝન દ્વારા એસ ટી ના નવા રૂટ ની નવી બસ શરૂ કરવા મા આવી છે જે બસ જુનાગઢ થી મેંદરડા બાયપાસ બપોરે ૨.૧૫ ઉપડી મેંદરડા પહોંચ્યા બાદ આજ […]
મેંદરડા ના એક વેપારી પુત્રએ માનવતા મહેકાવી મળેલા એક લાખ રૂપિયા મુળ માલીક ને પરત સોંપ્યા
મેંદરડા ના એક વેપારી પુત્રએ માનવતા મહેકાવી મળેલા એક લાખ રૂપિયા મુળ માલીક ને પરત સોંપ્યા ગજબ ની વાત છે ભાઈ કેવી ખુમારી છે રીંગલ સ્ટુડિયો ના માલીક સુરેશભાઈ ચંદ્રકાંતભાઈ પોપટ ના સુપુત્ર સંકેત ને રોકડા ૧ લાખ રૂપિયા ૫૦૦ ની ચલણી નોટો ના બે બંડલ મળ્યા ત્યારે મળેલ એક લાખ રૂપિયા ની સંકેતે તેના […]
ગમાપીપળીયા માં જન્માષ્ટમી નિમીતે પંરપરાગત શોભાયાત્રા યોજાય
ગમાપીપળીયા માં જન્માષ્ટમી નિમીતે પંરપરાગત શોભાયાત્રા યોજાય બાબરા ગમાપીપળીયામાં જન્માષ્ટમી નિમીતે ઉજવણી સાથે શોભાયાત્રા બાબરાના ગમા પીપળીયા ગામમાં ગીતાના ગાનાર કૃષ્ણ ભગવાનના જન્મદિન નિમીતે બપોર પછી ભગવાન કૃષ્ણની પ્રતિકૃતિ સાથે આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી જન્માષ્ટમીના દિવસે તા.૧૬-o૮-૨૦૨૫ને શનિવારે બપોર પછી ટ્રેક્ટરમાં નાળીયેરીના પાનથી રથ શણગારી ચોરાના પુજારી, ગ્રામ ભાવિ ભકતો દ્વારા ગામમાં ધામધુમથી ૨થ […]
રાષ્ટ્રવિર દુર્ગા દાસજી રાઠોડ ૨૦૨૫ એવોર્ડ્સ નેશનલ વુમન પ્રેસિડન્ટ શ્રી મતિ પુષ્પાબેન સોનાર ને એનાયત
રાષ્ટ્રવિર દુર્ગા દાસજી રાઠોડ ૨૦૨૫ એવોર્ડ્સ નેશનલ વુમન પ્રેસિડન્ટ શ્રી મતિ પુષ્પાબેન સોનાર ને એનાયત સુરત રાષ્ટ્રવિર દુર્ગાદાસજી રાઠોડ એવોર્ડ્સ ૨૦૨૫ સમારંભ યોજાયો ૧૩ ઓગસ્ટ ના રોજ પટેલ સમાજ ની વાડી તલાવ સામે પુણા ગામ સુરત ખાતે યોજાયો રાઠોડ સમાજ દ્વારા રાષ્ટ્રવિર વીર દુર્ગાદાસજી જયંતી ના પાવન અવસર સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે રાઠોડ સમાજ […]
દામનગર શહેર ની પટેલવાડી ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે અપના ઘર ભોજન સેવા કેન્દ્ર ની બેઠક યોજાય.
દામનગર શહેર ની પટેલવાડી ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે અપના ઘર ભોજન સેવા કેન્દ્ર ની બેઠક યોજાય. —————————————દામનગર શહેર માં રહેતા સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે કાયમી સાત્વિક ભોજન માટે સુરત સ્થિતિ યુવાનો ની સંસ્થાન સરદાર પટેલ યુવા આર્મી ટિમ ના યુવાનો ની મીટીંગ મળી સ્થાનિક વડીલો ની ઉપસ્થિતિ માં […]
ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે કર્ણાટકના રાજ્યપાલ સાથે કરી મુલાકાત
ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે કર્ણાટકના રાજ્યપાલ સાથે કરી મુલાકાત ‘બ્રાઉન રેવોલ્યુશન’(ગોબરની ક્રાંતિ) અને ગૌ આધારિત અર્થતંત્ર પર ચર્ચા કર્ણાટક ગૌમાતાના સંરક્ષણ અને ગૌ આધારિત અર્થતંત્રના પુનઃ સ્થાપનના મહાસંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલી ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે આજે કર્ણાટકના રાજભવનમાં પહોંચી ઐતિહાસિક પડાવ નોંધાવ્યો. જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWARI) ના અધ્યક્ષ ભારતસિંહ રાજપુરોહિતના […]
લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર….
લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર…. ————————————-લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર પ્રતાપગઢ ગામ પ્રાથમિક શાળા અને રીજીયા જેમ્સ પરીવાર દ્વારા 15 મી ઓગષ્ટ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રીજીયા પરિવારે સેવા ની […]
અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી રથયાત્રા નું હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ના હસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું
અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી રથયાત્રા નું હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ના હસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું —————————– દામનગર શહેર માં અક્ષર ગ્રુપ દામનગર આયોજિત જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રા નું આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડિયા ના વરદહસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું આ તકે ગઢડા BAPS મંદિર ના સ્વામી […]









