દામનગર હજારો ભાવિકો સાથે શ્રી વેજનાથ મંદિર થી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી ભવ્ય પાલખી યાત્રા ——————————- દામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોરે ૩-૦૦ કલાકે દિવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ શહેર ભર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી સાંજે ૭-૩૦ કલાકે પહોંચી શ્રી કુંભનાથ મહાદેવ […]
Author: Admin
રાજકોટ આજીડેમ વિસ્તારમાં બનેલ મર્ડરના બનાવમાં અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ આજીડેમ વિસ્તારમાં બનેલ મર્ડરના બનાવમાં અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૫/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇકાલ તા.૪/૮/૨૦૨૫ ના રોજ કોઠારીયા રોડ, ઇશ્વર પાર્ક, ખોડલધામ-૧ ની બાજુમાં સેલીબ્રેશન પાર્ટી પ્લોટ સામે, રાજકોટ શહેર ખાતે એક મર્ડરનો બનાવ બનેલ હોય જેમાં મરણજનાર ભાવેશભાઇ કરૂણાશંકર વ્યાસ, ઉ.૩૮ વાળાની પત્નિને કોઇ વ્યકિત બાબતે […]
રાજકોટ ઘરફોડ ચોરી કરનાર ઇસમોમાં પૈકી એક ઇસમને શોધી કાઢી અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ ઘરફોડ ચોરી કરનાર ઇસમોમાં પૈકી એક ઇસમને શોધી કાઢી અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૫/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૩૦/૭/૨૦૨૫ ના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અપુર્વા એપારમેન્ટ, નંદી પાર્ક, SNK સ્કુલ પાછળ રાજકોટ શહેર ખાતે આવેલ મકાન નં.૧૦૧ માં ફરીયાદી તથા તેમના પત્નિ તથા બાળકો દિવસ દરમ્યાન નોકરીમાં […]
રાજકોટ બોલેરો પીકઅપમા ભરાઇને આવતો ગેરકાયદેસર ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ બોલેરો પીકઅપમા ભરાઇને આવતો ગેરકાયદેસર ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અનડીટેકટ ચોરીના/લુંટના ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીઓ પકડવા તેમજ પ્રોહીબીશન/જુગારના વધુને વધુ કેસો શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન/જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે પ્રોહી બુટલેગરો ઉપર વોચ રાખી તેઓને ચેક કરવા અને સફળ રેઇડો કરવા […]
મેંદરડા : ના આર્મી મેન નિવૃત્ત થતા ઉષ્મા ભર્યું સ્વાગત અને બાઈક રેલી યોજાઇ
મેંદરડા : ના આર્મી મેન નિવૃત્ત થતા ઉષ્મા ભર્યું સ્વાગત અને બાઈક રેલી યોજાઇ વિવિધ સંસ્થાઓ,ગ્રામજનો આગેવાનો સહિતના લોકો બહોળી માં ઉપસ્થિત રહ્યા મેંદરડા તાલુકાના વતની અને ભારતીય સેના માં ૨૨ વર્ષની ગૌરવભરી સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયેલા માતૃભૂમિ વીરપુત્ર કાળુભાઈ ઉગરેજીયા નું તેમના માદરે વતન મેંદરડા પહોંચ્યા હતાં ત્યારે શહીદ ભગતસિંહ ની પ્રતિમા […]
રાજકોટ હ્યુમન સોર્સીસની મદદથી ચોરાઉ વાહન સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ હ્યુમન સોર્સીસની મદદથી ચોરાઉ વાહન સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી […]
રાજકોટ-સુરેન્દ્રનગર સીટીના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ-સુરેન્દ્રનગર સીટીના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને નામદાર કોર્ટ માંથી સજા પડેલા હોય અને આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે બી.વી.બોરીસાગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના […]
દામનગર વગડીયા ખોડિયાર મંદિરે યજ્ઞ નારાયણ ના દર્શને પૂજ્ય સંતો ની પધરામણી
દામનગર વગડીયા ખોડિયાર મંદિરે યજ્ઞ નારાયણ ના દર્શને પૂજ્ય સંતો ની પધરામણી ————————————— દામનગર શહેર ના સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ ઉપર બિરાજતા શ્રી વગડીયા ખોડિયાર મંદિર ખાતે માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ સીતારામ આશ્રમ ના સીતારામબાપુ લાઠી વિનુબાપુ બાપુ દહીંથરા આશ્રમ મહંત સહિત અનેક સાધુ મહાત્મા ઓ એ શ્રી વગડીયા ખોડિયાર મંદિર પરિસર […]
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે જીતુભાઈ ગોળવાળા ના થાળ પ્રસંગે સાધુ સંતો અને મહાનુભવો નો મેળાવડો યોજાયો
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે જીતુભાઈ ગોળવાળા ના થાળ પ્રસંગે સાધુ સંતો અને મહાનુભવો નો મેળાવડો યોજાયો —————————- દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી જીતુભાઇ ગોળવાળા પરિવાર આયોજિત થાળ પ્રસંગે સાધુ સંતો એવમ મહાનુભવો નો મેળાવડો યોજાયો બાઠડા સનાતન આશ્રમ ના જ્યોતિ મૈયા ગરિયા હનુમાનજી મંદિર રામ મનોહરદાસ ભાગવતાચાર્ય દીપકભાઈ ધુધરાળા પૂર્વ […]
જૈન આચાર્ય લોકેશજી દ્વારા માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ વિશેષ અદાલતના નિર્ણયનું સ્વાગત
જૈન આચાર્ય લોકેશજી દ્વારા માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ વિશેષ અદાલતના નિર્ણયનું સ્વાગત. —————————————- મુંબઈ વિશેષ અદાલતનો આજનો નિર્ણય સત્ય, ન્યાય અને ધર્મની જીત છે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ માલેગાંવ બ્લાસ્ટ મામલે મુંબઈની વિશેષ અદાલત દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું કે આ નિર્ણય […]










