સ્વ. ગીતાબેન કિશોરભાઈ બલર ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર માં રેડક્રોસ બ્લડ સેન્ટરને ૪૧ રક્ત યુનિટ અર્પણ સુરત સામાજિક સંરચના રિવાજ પ્રથા માં પરમાર્થ નું વંદનીય કાર્ય કરતા બલર પરિવારે રક્તદાન શિબિર સ્વર્ગસ્થ ગીતાબેન કિશોરભાઈ બલર ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સતત પાંચ વર્ષથી બલર પરિવાર શિવાલિક પરિવાર ,રોટરી ક્લબ સુરત ઈસ્ટ ના સભ્યો, બલર […]
Author: Admin
કાછડીયા પરિવાર ના મોભી બાલાભાઈ નુ ઇન્ડિયન રેડક્રોસ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ને નેત્રદાન અને દેહદાન અર્પણ
કાછડીયા પરિવાર ના મોભી બાલાભાઈ નુ ઇન્ડિયન રેડક્રોસ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ને નેત્રદાન અને દેહદાન અર્પણ સુરત બાલાભાઈ પોપટભાઈ કાછડીયા ગામ બગદાણા ના વતની હાલ સુરત નુ અવસાન થતા પરિવારે નેત્રદાન દેહદાન આપવાનો નો નિર્ણય લીધો. પત્ની ચંપાબેન બાલાભાઈ કાછડીયા પુત્રો રત્નો અને પુત્રવધુ પૌત્ર રત્નો સહિત સમગ્ર કાછડીયા પરિવાર તરફ થી દાદાના અમૂલ્ય દેહને […]
મેંદરડા ના દાત્રાણા ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરે વિતક કથા મહોત્સવ ઉજવાયો
મેંદરડા ના દાત્રાણા ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરે વિતક કથા મહોત્સવ ઉજવાયો વિતક કથા મહોત્સવ પ્રણામી મંદિર દાત્રાણા ખાતે યોજાયેલ જે ખાસ કરીને મેંદરડા તાલુકા નુ ગામ દાત્રાણા જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી નું મોસાળ છે ગાંધીજીનું મોસાળ નિજાનંદ સંપ્રદાયના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયીઓ હતા ગાંધીજી નાનપણમાં માતા પૂતળીબાઈ સાથે દાત્રાણા ગામે આવેલ પ્રણામી મંદિરે રોજ દર્શન […]
મેંદરડા ખાતે મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા ખાતે મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવેલ મેંદરડા ખાતે આવેલા મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા તા: ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ દિવસ ની ઉજવણી કરવામાં આવી. કારગિલ વિજય દિવસ એ ભારતની તારીખ નો એક મહત્વ દિવસ છે . તે દર વર્ષ ૨૬ જુલાઈ […]
મેંદરડા ના સમઢીયાળા પટેલ સમાજ ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું
મેંદરડા ના સમઢીયાળા પટેલ સમાજ ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું મેંદરડા તાલુકા સમસ્ત લેઉવા પટેલ સમાજ અને સમઢીયાળા ગ્રામ પંચાયત સરપંચ ચિરાગ ભાઈ રાજાણી તેમજ ગ્રામ જનો દ્વારા નીડર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલ ભાઈ રાદડિયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ એ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં […]
રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર તા.૨૮/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG/P.I એસ.એમ.જાડેજા ની […]
શાખપુર કન્યા શાળા વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરતી વિઝીટ “યોગ્ય દિશામાં થતો દરેક પરિશ્રમ, રાષ્ટ્રનિર્માણ માટે અમૂલ્ય છે”
શાખપુર કન્યા શાળા વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરતી વિઝીટ “યોગ્ય દિશામાં થતો દરેક પરિશ્રમ, રાષ્ટ્રનિર્માણ માટે અમૂલ્ય છે” ——————————— દામનગર ના શાખપુર આજરોજ તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૫ ને શનિવાર ના રોજ શ્રી શાખપુર કન્યાશાળા દ્વારા, શ્રીભારત સરકાર સૂચિત ન્યુ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત ઉચ્ચતર પ્રાથમિક લેવલથી બાળકોને વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરવા માટેના હેતુ અંતર્ગત […]
શાખપુર કન્યા શાળા વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરતી વિઝીટ “યોગ્ય દિશામાં થતો દરેક પરિશ્રમ, રાષ્ટ્રનિર્માણ માટે અમૂલ્ય છે”
શાખપુર કન્યા શાળા વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરતી વિઝીટ “યોગ્ય દિશામાં થતો દરેક પરિશ્રમ, રાષ્ટ્રનિર્માણ માટે અમૂલ્ય છે” ——————————— દામનગર ના શાખપુર આજરોજ તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૫ ને શનિવાર ના રોજ શ્રી શાખપુર કન્યાશાળા દ્વારા, શ્રીભારત સરકાર સૂચિત ન્યુ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત ઉચ્ચતર પ્રાથમિક લેવલથી બાળકોને વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરવા માટેના હેતુ અંતર્ગત […]
કુંભણ શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક ટ્રસ્ટ – દ્વારા કન્યા છાત્રાલયના નવીનતમ ભવનનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો –
કુંભણ શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક ટ્રસ્ટ – દ્વારા કન્યા છાત્રાલયના નવીનતમ ભવનનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો ——————————— પાલીતાણા તાલુકાના કુંભણ ગામે પૂર્વ ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણી દ્વારા સંચાલિત “શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક ટ્રસ્ટ – કુંભણ” દ્વારા કન્યા છાત્રાલયના નવીનતમ ભવનના ઉદ્દઘાટન સમારોહ તેમજ કુમાર છાત્રાલય ભવનના ખાતમુહૂર્ત સમારોહમાં ચાંપરડા આશ્રમના પરમ પૂજ્ય શ્રીમુક્તાનંદજી મહારાજના સાનિધ્યમાં, રાજ્યસભાના […]
તરું વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના ની સૃષ્ટિ માં જીવી શકાશે નહીં” શાખપુર મહિલા મંડળ ની બહેનો દ્વારા મહા વૃક્ષારોપણ.
“તરું વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના ની સૃષ્ટિ માં જીવી શકાશે નહીં” શાખપુર મહિલા મંડળ ની બહેનો દ્વારા મહા વૃક્ષારોપણ. ———————————— દામનગર ના શાખપુર ખાતે મહિલા મંડળ દ્વારા વૃક્ષારોપણ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી ના દેવ પીઠાધિપતી પ. પૂ. સ. ધ. ધુ ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા સર્વો ભક્તો ના […]









