સુરત દુધેશ્વર મહાદેવ મંદિરે પરમ પુજ્ય બ્રહ્મલીન રમેશગીરીબાપુ ની આઠ મી પુણ્યતિથિ ઉજવાય ————————– સુરત પાલનપુર પાટીયા પાસે પ્રશાંત સોસાયટીમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિરે રવિવાર અષાઢ વદ અગિયારસ ના દિવસે પરમ પુજ્ય બ્રહ્મલીન રમેશગીરીબાપુની આઠમી પુણ્યતિથી નિમીતે પુજન,ભોજન અને ભજન નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયેલ જેમાં ઇન્દોરથી પધારેલ મહામંડલેશ્વર છોટુગીરીબાપુ સહિત વિવિધ રાજયોમાથી મહામંડલેશ્વરો,સંતો મહંતો,સુરત દેવસ્થાન પૂજારી […]
Author: Admin
તીર્થ ક્ષેત્રો માં સફાઈ અભિયાન ચલાવતી મિલિટરી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની સોમનાથ મહાદેવ ના સાનિધ્ય સફાઈ સેવા
તીર્થ ક્ષેત્રો માં સફાઈ અભિયાન ચલાવતી મિલિટરી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની સોમનાથ મહાદેવ ના સાનિધ્ય સફાઈ સેવા ———————————— સોમનાથ તીર્થ ક્ષેત્રો માં સફાઈ અભિયાન ચલાવતી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની સોમનાથ મહાદેવ ના સાનિધ્ય સફાઈ સેવા સફાઈ મિલિટરી તરીકે પ્રખ્યાત બની ચૂકેલ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સોમનાથ મહાદેવ ના સાનિધ્ય […]
ગુજરાત માં વધતો આમ આદમી નો વ્યાપ. સૌથી મોટી ગણાતી ભારતીય જનતા પાર્ટી નું સંગઠન લગામ વગર ના ઘોડા જેવું થઈ ગયું છે
ગુજરાત માં વધતો આમ આદમી નો વ્યાપ. સૌથી મોટી ગણાતી ભારતીય જનતા પાર્ટી નું સંગઠન લગામ વગર ના ઘોડા જેવું થઈ ગયું છે જાગ ઉઠા મતદાર ગુજરાત ની જનતા પરિવર્તન ના મૂડ માં ધનખડ નું રાજીનામું જેમ ઉપરાષ્ટ્રપતિ નો અંતરઆત્મા જાગી ગયો તેમ ગુજરાત ની જનતા નો પણ અંતરઆત્મા જાગી રહ્યો છે છેલ્લા ધણા સમય […]
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની ધોળા ખાતે બેઠક યોજાઇ.
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની ધોળા ખાતે બેઠક યોજાઇ. ———————————- ઉમરાળા ના ધોળા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ખાતે તા.૨૨/૦૭/૨૫ નારોજ બેઠક મળી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય બજરંગદળ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય […]
ચક્કુલથામ્મા: એક વનવાસી સ્ત્રીની ભક્તિથી પ્રગટ થયેલી માતૃશક્તિની ચમત્કારીક કથા
ચક્કુલથામ્મા: એક વનવાસી સ્ત્રીની ભક્તિથી પ્રગટ થયેલી માતૃશક્તિની ચમત્કારીક કથા ✍️ લેખ: ભારતની પવિત્ર ધરતી પર દેવીના અનેક રૂપોની પૂજા થાય છે, પરંતુ કેટલાક રૂપ એવા છે જેની કથા સીધા સાદા માણસની ભક્તિ સાથે જોડાયેલી છે. તેવી જ એક દિવ્ય શક્તિ છે – માતા ચક્કુલથમ્મા, જેમનો મુખ્ય મંદિર કેરળના અલાપ્પુઝા જિલ્લાના નીરત્તુપુરમ ગામે આવેલ છે. […]
રાજકોટ શહેર પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા […]
રાજકોટ કારખાનાના ગોડાઉનમાંથી લોખંડના રો-મટીરીયલ્સ ચોરી કરનાર બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ કારખાનાના ગોડાઉનમાંથી લોખંડના રો-મટીરીયલ્સ ચોરી કરનાર બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ તા.૧૯/૭/૨૦૨૫ ના રાત્રીના ૨૦/૦૦ થી તા.૨૦/૭/૨૦૨૫ સાંજના ૪ વાગ્યાની વચ્ચે રાજકોટ વૈદવાડી શેરીનં.૧ રાઠોડ એન્જીન્યરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં-૩ ખાતે સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ ગોડાઉનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમ સીમેન્ટ તથા પ્લાસ્ટીકના પતરાવાળી છત તોડી ગેરકાયદેસર […]
રાજકોટ-સરધાર ગામે વેપારી સાથે બોલાચાલી તથા મારામારી કરનાર આરોપીઓની નોનવેજ દુકાનનું ડીમોલેશન કરતી આજીડેમ પોલીસ.
રાજકોટ-સરધાર ગામે વેપારી સાથે બોલાચાલી તથા મારામારી કરનાર આરોપીઓની નોનવેજ દુકાનનું ડીમોલેશન કરતી આજીડેમ પોલીસ. રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ ગઇ તા.૨૬/૬/૨૦૨૫ ના રોજ બપોરના ૪ વાગ્યાની સરધાર ગામ ભુપગઢ ચોકડી પાસે મોમાઇ ટાયર્સ નામની દુકાન મયુરભાઇ વસોયા સાથે ટાયર લેવા બાબતે આટકોટના સીકંદર જુમ્માભાઇ સાંધ તથા તેનો દિકરો અર્સદને વેપારી સાથે ટાયર નાખવા બાબતે […]
રાજકોટ ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ચીલઝડપ તથા વાહન ચોરી ના ગુન્હામા સંડોવાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.
રાજકોટ ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ચીલઝડપ તથા વાહન ચોરી ના ગુન્હામા સંડોવાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર નવાર મીલકત સંબધી ગુન્હા કરતા ઇસમને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરુધ્ધ પાસાની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી P.I બી.વી.બોરીસાગર નાઓ દ્વારા આવા ઇસમ વિરુદ્ધ પાસા […]
રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સફાઈ, રોડ રિસ્ટોરેશન સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સફાઈ, રોડ રિસ્ટોરેશન સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું. રાજકોટ શહેર તા.૨૨/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને મોનીટરીંગ કરે છે, જેમાં આજે તા.૨૨-૭-૨૦૨૫ના રોજ નાયબ કમિશનરઓ મનીષ ગુરવાની […]










