રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોસીંસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન. રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ […]
Author: Admin
રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ સાથે ઈસમને પકડી પાડતી S.O.G શાખા.
રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ સાથે ઈસમને પકડી પાડતી S.O.G શાખા. રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે P.I એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG શાખાના એસ.બી.ધાસુરા તથા SOG શાખાના કર્મચારીઓ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમોને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં […]
રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરીનું મોનીટરીંગ કરતા નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS).
રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરીનું મોનીટરીંગ કરતા નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS). રાજકોટ શહેર તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ આજે તા.૨૩-૭-૨૦૨૫ના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું જેમાં, વોર્ડનં.૧૫ પેવર બ્લોકની કામગીરી, સફાઈની કામગીરી, કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોની સમીક્ષા કરી હતી. વોર્ડનં.૧૫ની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરએ […]
રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. રાજકોટ શહેર તા.૨૩-૭-૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા ઘટક-૧,૨ અને ૩ના વિવિધ આંગણવાડી કેન્દ્રો પર જુલાઇ ની થીમ વૃક્ષારોપણ, વિટામીન-C ની સમજ અને કિચન ગાર્ડ્નના ફાયદા વિશે સમજ આપી પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ. cdpo, પુર્ણા કન્સલ્ટન્ટ, સુપર વાઇજર વગેરએ પુર્ણા શક્તિના […]
મેંદરડા-તાલાળા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ નુ ગૌરવ
મેંદરડા-તાલાળા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ નુ ગૌરવ *ગીર સોમનાથ જિલ્લાના તાલાલા (ગીર) ગામના કિરણબેને પી.એચડી ની પદવી મેળવી ગૌરવ વધાર્યું.* ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ( ગીર) ખાતે સાસરે રહેતા અને મેંદરડા સ્થિતિ રસીકભાઇ મહેતા (ગેલેક્સી પાન વાળા) ની પુત્રી તેમજ ભાવેશ ભાઈ અને અશ્વિનભાઈ મહેતા ના નાના બહેન કિરણબેન ભાવેશભાઈ મહેતાએ પી.એચડી થઈ ને સમગ્ર બ્રહ્મસમાજ […]
રાજકોટનો નામચીન ગુજસીટૉકનો આરોપી અનેક ગુન્હામાં નાસતો-ફરતો ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ટીમ.
રાજકોટનો નામચીન ગુજસીટૉકનો આરોપી અનેક ગુન્હામાં નાસતો-ફરતો ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ટીમ. રાજકોટ શહેર તા.૨૨/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલકત સબંધી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સૂચના માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે PSI બી.વી.ચુડાસમા તથા LCB ઝોન-૧ ટીમના સ્ટાફના માણસો અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા તથા નાસતા-ફરતા આરોપીને પકડવા સપ્રયત્નશીલ […]
રાજકોટ અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ૪ યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે.
રાજકોટ અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ૪ યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે. રાજકોટ શહેર તા.૨૨/૭/૨૦૨૫ ના રોજ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરીકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ 4 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ અનુ.જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યાપાર-ધંધો શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ […]
જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષયે બે દિવસીય સેમિનારમાં ૩૦૪ રજીસ્ટ્રેશન સમગ્ર દેશમાંથી ઉપસ્થિત ૨૯૩ સંશોધકો અને અધ્યાપકોએ ૨૪૩ સંશોધન પેપર કર્યા રજૂ
‘જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષયે બે દિવસીય સેમિનારમાં ૩૦૪ રજીસ્ટ્રેશન સમગ્ર દેશમાંથી ઉપસ્થિત ૨૯૩ સંશોધકો અને અધ્યાપકોએ ૨૪૩ સંશોધન પેપર કર્યા રજૂ જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં સોશ્યોલોજી અને સોશ્યલવર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઈન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ સાયન્સ રીચર્સ નવિદિલ્હીનાં સહયોગથી ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ […]
રાધનપુરમાં નવનિર્માણ વિદ્યામંદિર ખાતે ઉમાશંકર જોશી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં નવનિર્માણ વિદ્યામંદિર ખાતે ઉમાશંકર જોશી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી.. *ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ કવિની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાયા* રાધનપુર મસાલી રોડ ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વઢિયાર સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં […]
રાજકોટ કટારીયા ચોકડી પરના બ્રિજ ડાયવર્ઝન માટે સ્થળ મુલાકાત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા.
રાજકોટ કટારીયા ચોકડી પરના બ્રિજ ડાયવર્ઝન માટે સ્થળ મુલાકાત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા. રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકા ખાતે કણકોટ થી કોરાટ ચોક સુધીના રૂડા દ્વારા નિર્માણાધીન રોડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે કેબિનેટ મંત્રીએ અંદાજે રૂ.૫૦ કરોડથી વધુના ખર્ચે બનનારા રોડની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી […]










