Gujarat

રક્તદાતાઓની ફોજ સાથે તૈનાત ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપના 10 વર્ષની ઉજવણી ઈબીડી ગૃપ તારાપુરના યુવાનોએ રકતદાન ક્ષેત્રે 1456 યુનિટની સિધ્ધિ મેળવી સોશિયલ મીડિયા માધ્યમથી ૧૦ વર્ષમાં ગુજરાતભરમાંથી અનેક રક્તદાતાઓએ સહયોગ‌ આપ્યો

રક્તદાતાઓની ફોજ સાથે તૈનાત ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપના 10 વર્ષની ઉજવણી ઈબીડી ગૃપ તારાપુરના યુવાનોએ રકતદાન ક્ષેત્રે 1456 યુનિટની સિધ્ધિ મેળવી સોશિયલ મીડિયા માધ્યમથી ૧૦ વર્ષમાં ગુજરાતભરમાંથી અનેક રક્તદાતાઓએ સહયોગ‌ આપ્યો આણંદ તારાપુર તા-૧૩/૦૭/૨૦૨૫ ને રવિવારે રક્તદાન ને જ જીવનનું લક્ષ્ય બનાવીને ગુજરાત ભરમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર ઈમરજન્સી બ્લડ ડોનેટ ગૃપ છેલ્લા ૧૦ વર્ષથી સતત […]

Gujarat

રાજકોટ જીલ્લાઓ માંથી ભેંસો (પશુઓ) ચોરી કરતા એક ચોર ઇસમને પકડી પાડતી માલવિયાનગર પોલીસ.

રાજકોટ જીલ્લાઓ માંથી ભેંસો (પશુઓ) ચોરી કરતા એક ચોર ઇસમને પકડી પાડતી માલવિયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૧૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, P.I જે.આર.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.જે.ધાધલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત […]

Gujarat

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન તેમજ રેડિકલના સહયોગથી 14 મો એગ્રી, કેટલ અને પાઉલટ્રી એક્સ્પો નું આયોજન

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન તેમજ રેડિકલના સહયોગથી 14 મો એગ્રી, કેટલ અને પાઉલટ્રી એક્સ્પો નું આયોજન આજરોજ તારીખ ૧3/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પૂજ્ય શ્રી ભયલુબાપુની અધ્યક્ષતામાં ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન તેમજ રેડિકલના સહયોગથી 14 મો એગ્રી, કેટલ અને પાઉલટ્રી એક્સ્પો નું આયોજન […]

Gujarat

ખેડૂત પોતે જ પોતા ની વકીલ રેવન્યુ એડવોકેટ કોટડીયા ની અધ્યક્ષતા માં છઠો તાલીમ કેમ્પ યોજાયો

ખેડૂત પોતે જ પોતા ની વકીલ રેવન્યુ એડવોકેટ કોટડીયા ની અધ્યક્ષતા માં છઠો તાલીમ કેમ્પ યોજાયો રાજકોટ આજી ડેમ રામ વન પાસે કુદરતી સૌન્દર્ય યુક્ત તેમની વાડીમાં રેવન્યુ નિષ્ણાંત એડવોકેટ રમણીકભાઈ કોટડીયા ની અધ્યક્ષતા માં છઠ્ઠો મો તાલીમ કેમ્પ યોજવામાં આવેલ. તાલીમ કેમ્પનો હેતુ ખેડૂતો સ્વયંમ જાગૃત બને તે માટે સામાન્ય ફી રાખી બે દિવસ […]

Gujarat

કબીર મંદિર ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા દિવ્ય ઉજવણી

કબીર મંદિર ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા દિવ્ય ઉજવણી ———————————- વડોદરા કબીર મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુ ભાવિકો એ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની દિવ્ય ઉજવણી ગુરુ વંદના ગુરુ પરંપરા ના ઉપદેશ સાથે મનનીય સંદેશ આત્મ સમર્પણ ભાવ આધ્યાત્મિક જીવન આદર્શ અંગે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી […]

Gujarat

દામનગર મહિલા મંડળ ની બહેનો એ શિવધારા આશ્રમ ના મનોદિવ્યાંગો ને કરાવ્યું ભજન ભોજન

દામનગર મહિલા મંડળ ની બહેનો એ શિવધારા આશ્રમ ના મનોદિવ્યાંગો ને કરાવ્યું ભજન ભોજન ——————————- દામનગર શહેર માંથી મહિલા મંડળ ની બહેનો દ્વારા ધારી તાલુકા માં અતિ ગંભીર મનોદિવ્યાંગ મહા પ્રભુજી આશ્રમ ની મુલાકાત મનોદિવ્યાંગો ને ભજન ભોજન કરાવતી બહેનો એ શિવધારા સંસ્થાન સંચાલિત મનોદિવ્યાંગ ભગવંતો ની આશ્રિત સંસ્થા ની મુલાકાતે પધારી અનોખું પરમાર્થ કર્યું […]

Gujarat

કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી. …………………….

કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી. …………………………………. ગુરુજનોનુ અભિવાદન કરવામાં આવ્યું તથા ગુરુપૂર્ણિમા નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. …………………………………. અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ ૧૦/૦૭/૨૦૨૫, ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત કાર્યક્રમની શરૂઆતમાં કોલેજમાં અભ્યાસ કરતા […]

Gujarat

કોમર્સ કોલેજ – અમરેલીમાં વેલ-કમ ડે ઉજવાયો.

કોમર્સ કોલેજ – અમરેલીમાં વેલ-કમ ડે ઉજવાયો. ———————- ડો. ગિરીશ ભીમાણી સાહેબની અધ્યક્ષતામાં પ્રથમ સેમેસ્ટરના વિધાર્થીઓને આવકારવામાં આવ્યા. ____________________ અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા – અમરેલી સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં આજરોજ તા.૧૨/૦૭/૨૦૨૫ના રોજ પ્રથમ સેમેસ્ટરમાં દાખલ થયેલા વિધાર્થીઓને આવકારવા અને સત્કારવા વેલ-કમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રા. જે. એમ. તળાવિયાએ […]

Gujarat

સંવેદન ગૃપ અમરેલીનું ૧૦૮ મુ અને સાવરકુંડલા રેડક્રોસ દ્વારા ૬૨૯ મુ ચક્ષુદાન લેવાયું 

સંવેદન ગૃપ અમરેલીનું ૧૦૮ મુ અને સાવરકુંડલા રેડક્રોસ દ્વારા ૬૨૯ મુ ચક્ષુદાન લેવાયું  ખેતી કરતાં વણકર સમાજમાં સ્વજનના મૃત્યુ બાદ અનુકરણીય ચક્ષુદાન ——————————- બાબરા ખાતે વસતાં સુંદરભાઈ પીઠાભાઈ મિયાત્રા (ઉં.વ.૫૬)નું તા.૧૦-૦૭-૨૦૨૫ ગુરૂવારના રોજ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમના ભાઈઓ બાબુભાઈ, કિશોરભાઈ તથા કાંતિભાઈ તેમજ પૂત્રો ભરતભાઈ, હિતેશભાઈ તથા જીતેન્દ્રભાઈ દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. […]

Gujarat

દામનગર સ્વામી નારાયણ ગુરુકુલ ખાતે કાનૂની શિબિર યોજાય

દામનગર સ્વામી નારાયણ ગુરુકુલ ખાતે કાનૂની શિબિર યોજાય ————————————- દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ પરિસર માં કાનૂની શિબિર યોજાઈ ગઈ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કાનૂની શિબિર યોજવામાં આવેલ આ શિબિરમાં એડવોકેટ એ ઇતેશકુમાર મહેતાએ રાઇટ ઓફ એજ્યુકેશન વિષય અંતર્ગત બાળકોને મળેલા અધિકારો વિશે માહિતી આપી હતી આ ઉપરાંત બાળકો અને સરળ […]