Gujarat

બેગલેસ શનિવાર હરિપર પ્રાથમિક શાળા માં “એક વૃક્ષ માં. કે નામ નામ” ઉજવણી

બેગલેસ શનિવાર હરિપર પ્રાથમિક શાળા માં “એક વૃક્ષ માં. કે નામ નામ” ઉજવણી —————— લીલીયા ના હરિપર ભવિષ્યના ભારતના ઘડવૈયા અને વિકસિત ભારત-૨૦૪૭ માં ભારતમાતાને વિશ્વગુરુ બનાવવાની સંકલ્પના ખરાઅર્થમાં સિદ્ધ કરવાની પહેલ કરનાર એવા “બાળદેવો થકી રાષ્ટ્રનું કલ્યાણ” સર્વોપરી ભાવનાને ઉજાગર કરવા તા.૦૫/૦૭/૨૫ ને શનિવારના રોજ “એક વૃક્ષ માં ના નામે” થીમ પર ઈકો કલબ […]

Gujarat

રત્ન કલાકારો ના સંતાનો એ શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરી લાભ મેળવવા ડાયમંડ એશો ના પ્રફુલ નારોલા નો અનુરોધ

રત્ન કલાકારો ના સંતાનો એ શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરી લાભ મેળવવા ડાયમંડ એશો ના પ્રફુલ નારોલા નો અનુરોધ ————————- દામનગર ડાયમંડ એશોસિએશન ટ્રસ્ટ ના અગ્રણી ઓની ઓની તમામ કારખાનેદાર અને કારખાનામાં કામ કરતા રત્નકલાકાર ભાઈઓ અથવા બહેનો એમના મેનેજર હીરા ઉદ્યાગ સાથે કામ કરતા ફિકસીગ દોરી મારતા કારીગરો સહિત ના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય […]

Gujarat

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના તમામ આયામો ની બેઠક

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના તમામ આયામો ની બેઠક ———————————– મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ વિવિધ આયામો ની મીટીંગ તા.૦૬/૦૭/૨૫ રવિવારે મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત […]

Gujarat

ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન માં વિશ્વ યોગ ડે પર પ્રથમવાર ગુજરાતી વિનાયક વ્યાસ ને વોલેનટરી એવોર્ડ્સ એનાયત 

ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન માં વિશ્વ યોગ ડે પર પ્રથમવાર ગુજરાતી વિનાયક વ્યાસ ને વોલેનટરી એવોર્ડ્સ એનાયત  ———————– ઓસ્ટ્રેલિયા દુનિયા માં હેલ્થ નું મહત્ત્વ દરેક લોકો ને હોય ૧૧ મા ઇન્ટરનેશનલ યોગા ડે ના દિવસે ભારતીય એમાય ગુજરાતી વિનાયક વ્યાસ યોગચાર્ય તરીકે એવોર્ડ એનાયત કરાયો ભારતીય સંસ્કૃતિ માં તંદુરસ્તી માટે ના સંસ્કાર એટલે યોગ જે ભારત માં […]

Gujarat

ગુંજ ચેરિટેબલ ટ્રસ્ટ ના કેનેડા સ્થિત બહેનો દ્વારા સુરત મગદલ્લા ખાતે ડ્રાયફ્રુટ અને મહેંદી કોન વિતરણ 

ગુંજ ચેરિટેબલ ટ્રસ્ટ ના કેનેડા સ્થિત બહેનો દ્વારા સુરત મગદલ્લા ખાતે ડ્રાયફ્રુટ અને મહેંદી કોન વિતરણ  ———————————- સુરત ગૂંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ગ્રુપ દ્વારા તા.૦૬/૦૭/૨૫ નાં રોજ અલુણા નિમિત્તે કેનેડા (સ્થિત) દક્ષાબેન બોરડ અને પરવીનબેન તરફથી બાળાઓને ડ્રાયફ્રુટ અને મહેંદી ના કોન આપવામાં આવ્યા.ગુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે મગદલ્લા ઓવારા ના બાળકોને અભ્યાસ કરાવવામાં […]

Gujarat

કરબલા ના બલિદાન સ્મરણ ને તાદ્રશ્ય કરાવતા મહોરમ પર્વે એ કલાત્મક તાજીયા ના દર્શન કરતા અનેક શ્રદ્ધાળુ ઓ

કરબલા ના બલિદાન સ્મરણ ને તાદ્રશ્ય કરાવતા મહોરમ પર્વે એ કલાત્મક તાજીયા ના દર્શન કરતા અનેક શ્રદ્ધાળુ ઓ ——————- દામનગર માં આજે કરબલા ના કર્મવિરો શહીદો ના સરદાર શહેનશાહ ની યાદ મા ભવ્ય દર્શનીય તાજીયા ના દીદાર બાદ ન્યાઝ પ્રસાદ મેળવ્યો સિદ્ધાંતો ના સવાહક અન્યાય અનીતિ અત્યાર સામે અંતિમ પળ સુધી અણનમ સેનાની હજરત ઇમામ […]

Gujarat

મૌનનું મહાત્મ્ય

મૌનનું મહાત્મ્ય – રેખા પટેલ (ડેલાવર ) મૌન એટલે શાંતિનું એક સ્વરૂપ, સંયમની પ્રતિકૃતિ અને આત્મા સાથેના સંવાદનું માધ્યમ. આજે જ્યારે વિશ્વ વાકયુદ્ધ, ચર્ચાઓ વાટાધાટો અને અવાજોથી ભરાયેલું છે, ત્યારે મૌનની મહત્તા સમજવી અને સ્વીકારવી એ માનસિક સ્વસ્થતા માટે ખૂબ જ આવશ્યક છે. મૌન એ શૂન્યતા નથી – તે એક જીવંત ભાષા છે, જે શબ્દ […]

Gujarat

નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન ઉચ્ચ લક્ષ”

“નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન ઉચ્ચ લક્ષ” લાઠી તાલુકા ના વિરપુર ના વતની કોઠીયા પરિવાર ના પૌત્ર રત્ન એ રશિયા મેડીકલ યુનિવર્સિટી માથી તબીબી ડીગ્રી હાંસલ કરી લાઠી સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના વિરપુર ના વતની અને હાલ સુરત ખાતે રહેતા ધનજીભાઈ કોઠીયા ના પુત્ર હિંમતભાઈ ધનજીભાઈ ના પુત્ર ઋષિકેશ […]

Gujarat

રાજકોટ મહોરમના તહેવાર નિમિત્તે તાજિયાના જુલૂસ માટે પ અને ૬ જુલાઈએ નિર્ધારિત કરાયેલ વાહન વ્યવસ્થા.

રાજકોટ મહોરમના તહેવાર નિમિત્તે તાજિયાના જુલૂસ માટે પ અને ૬ જુલાઈએ નિર્ધારિત કરાયેલ વાહન વ્યવસ્થા. રાજકોટ શહેર તા.૪/૭/૨૦૨૫ ના રોજ આગામી તાજીયા મહોરમના તહેવાર તેમજ જૂલુસ વખતે રાજકોટમાં કાયદો-વ્યવસ્થાનું નિયમન અને ટ્રાફિક સંચાલન સરળતાથી થઈ શકે તે માટે, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ નીચે મુજબ રસ્તાઓ બંધ કરવા આદેશો જારી કર્યા છે. ૮૦ ફુટ […]

Gujarat

અમરેલીના લુણીધાર વાળા રમેશભાઈ ધાનાણી એ પોતાના જન્મદિવસ નિમિતે અમરાપુર કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને માર્ગદર્શન.

અમરેલીના લુણીધાર વાળા રમેશભાઈ ધાનાણી એ પોતાના જન્મદિવસ નિમિતે અમરાપુર કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને માર્ગદર્શન. અમરેલી માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરિવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે […]