છેલ્લા ૫૫ વર્ષથી આ સંસ્થા દ્વારા જુનાગઢ ખાતે મહા શિવરાત્રી મેળામાં ભાવિકો માટે આ વ્યવસ્થા કરવામાં આવે છે સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલી કબીર ટેકરી આશ્રમ દ્વારા જુનાગઢ ખાતે ભવનાથ મેળામાં મહાશિવરાત્રી નિમિત્તે ચા પાણી, ભોજન ફરાળ, પાગરણ સમેત વ્યવસ્થા ધરાવતી રાવટી શરૂ મહાશિવરાત્રી દરમિયાન જુનાગઢ ખાતે આ પરંપરા ૧૯૭૦થી અવિરત શરૂ છે. આ મહાશિવરાત્રીના મેળામાં […]
Author: JKJGS
ઓલપાડ પંથકમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
જેમનાં પરાક્રમની ગાથાઓ યુગો સુધી હિંદભૂમિ પર ગવાતી રહેશે તેવાં અદ્વિતીય યોદ્ધા, બેજોડ પ્રશાસક, હિંદ સ્વરાજ્યનાં પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિની ઓલપાડ પંથકમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાનાં અટોદરા સ્થિત ઓરબીટ સ્કૂલ ચોકડીથી નીકળી ક્રિષ્ના રેસીડેન્સી સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાભાઈ વકારે, વિનાયક વાનખેડે, સંતોષ […]
લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી
એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં ધ્રોલ સ્થાનિક લોકો અને જુદી જુદી શાળાના બાળકોને માતૃભાષાનું મહત્વ , પોસ્ટકાર્ડ લેખન કઈ રીતે કરવું ???, તેમાં સરનામાની વિગતો વિશે માહિતી કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા […]
માંગરોળમાં રહેતા તન્ના પરિવારને શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સ્વ.રૂપવતીબેનનું ચક્ષુદાન પ્રમાણપત્ર અર્પણ કરાયું
માંગરોળમાં રહેતા સિંધી સમાજના(માધવ કરિયાણાવાળા)સ્વ.રૂપવતીબેન કુંદનદાસ તન્ના(કારેમા મુખ્યાણી)નું તા.08.02.2025 ના રોજ દુઃખદ અવસાન થયુ હતું. આ દુઃખદ સમયે તેમના પરિવારની ઈચ્છા થી તેમના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. તા.20.02.2025 ના રોજ માંગરોળ સમસ્ત સિંધી સમાજ નવયુવક મંડળના પ્રમુખશ્રી પ્રકાશભાઈ લાલવાણીએ શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ આઈ બેંકના માધ્યમથી તેમના નિવાસસ્થાને સ્વ.રૂપવતીબેનના ચક્ષુદાનનું પ્રમાણપત્ર તેમના પરિવારને અર્પણ […]
જામનગર: દિલ્લીના બે સખ્સોએ બ્રાસ ઉદ્યોગકારનું ર૧ લાખનું કરી નાખ્યું
જામનગરના બ્રાસ કારખાનેદાર સાથે વ્યવસાયિક સબંધો બાંધી દિલ્લીના બે સખ્સોએ બ્રાસનો માલ લઇ પૂરું પેમેન્ટ ન ચૂકવી છેતરપીડી આચારી હોવાની ફરિયાદ પંચ્ચોસી બી ડીવીજન પોલીસ મથકે નોંધાવી છે. રૂપિયા ૩૧.૩૬ લાખનો માલ લઇ બંને વેપારીઓએ દશેક લાખનું પેમેન્ટ ચૂકવી દીધા બાદ બાકી રહેતી રકમ ન ચૂકવી અને રકમ ભૂલી જવા કહ્યું હતું પોલીસે બંને સખ્સો […]
દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાયો નવા મુખ્યમંત્રીનો ભવ્ય શપથવિધિ સમારોહ
શપથવિધિ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ સહિત એનડીએ ના દિગ્ગજાે રહ્યાં હાજર શાલીમાર બાગ વિધાનસભા બેઠકથી વિજેતા બનેલા રેખા ગુપ્તા એ રામલીલા મેદાનમાં દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા સાથે જ ૬ નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવા મંત્રીઓમાં પરવેશ વર્મા (નવી દિલ્હી), મનજિંદર સિંહ સિરસા (રાજૌરી ગાર્ડન), રવિંદર કુમાર ઈન્દ્રાજ […]
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસને ઈમેઈલ દ્વારા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા ત્યારે શિવસેનાના નેતા એકનાથ […]
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS)ના પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડની શરૂઆત સાથે ફરી એકવાર અરજીઓ ખુલી
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડના શુભારંભ સાથે ફરી એકવાર અરજીઓ કરવા માટે ખુલી છે. પહેલા રાઉન્ડ ૬ લાખથી વધુ અરજીઓ પછી, બીજા તબક્કામાં ભારતના ૭૩૦થી વધુ જિલ્લાઓમાં ટોચની કંપનીઓમાં ૧ લાખથી વધુ ઇન્ટર્નશિપ તકો પ્રદાન કરવામાં આવી રહ્યાં છે. ઓઈલ, ગેસ અને ઉર્જા; બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, મુસાફરી અને આતિથ્ય, ઓટોમોટિવ, ધાતુઓ […]
પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના પરિચયપત્રો રજૂ કર્યા
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં પનામા, ગુયાના, સુદાન, ડેન્માર્ક અને પેલેસ્ટાઇનનાં રાજદૂતો/હાઈ કમિશનરો પાસેથી પરિચય પત્રો સ્વીકાર્યાં હતાં. જેમણે તેમના પરિચય પત્રો રજૂ કર્યા હતા તે આ મુજબ હતાઃ ૧. મહામહિમ શ્રી એલોન્સો કોરિયા મિગ્યુએલ, રિપબ્લિક ઓફ પનામાના રાજદૂત ૨. મહામહિમ શ્રી ધરમકુમાર સીરાજ, સહકારી પ્રજાસત્તાક […]
MUDA જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લોકાયુક્તે ક્લીનચીટ આપી
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સંબંધિત જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મોટી રાહત મળી છે. લોકાયુક્તે તેમને ક્લીનચીટ આપી છે. આ કેસમાં લોકાયુક્તને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.તેમની સામેની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ […]










