ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ આવીને દડીગામ અને કાનાવાંટ ગામે છાપો માર્યો અને ગેરકાયેસર ડોલોમાઈટ પથ્થરનું ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલો 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કર્યા. ગેરકાયદેસર ખાણોમાં ખોદકામ કરતા ઈસમોના ફફડાટ. હજુપણ ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે. છોટાઉદેપુર પંથકમાં ડોલામાઈટ પથ્થરની ખાણો આવેલી છે. જેમાં ઘણી કાયદેસર અને ઘણી ગેરકાયદેસર […]
Author: JKJGS
કવાંટ ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન
ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપતા – જિલ્લા કલેકટર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ કવાંટના ગેર મેળો ૨૦૨૫નું જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લીધી હતી. કવાંટ ખાતે ઘેરૈયાઓની ટુકડીઓ અને પ્રજાના પ્રવેશ,ફનફેર અને વાહનપાર્કીંગ વ્યવસ્થા,ખાણી પીણીના […]
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના એક ઉમેદવાર એક મત થી વિજેતા બનતા પાલિકા ચુંટણીમાં ઇતિહાસ રચાયો છે
છોટાઉદેપુર નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ થયેલ મતદાનની આજે મતગણતરી થઈ હતી. જેમાં એક અદભુત જનતાનો ચુકાદો સામે આવ્યો હતો. એક વોટથી એક ઉમેદવાર વિજેતા થયા હતા. છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો બહાર આવતા વોર્ડ નંબર 5ના સામાન્ય બેઠકના વિજેતા ઉમેદવાર મુફીજ શેખની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે. તેઓના હરીફ […]
છોટાઉદેપુર જિલ્લામાં ૨૦ મી ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ સુધી બી.પી. અને ડાયાબીટીસ નોંધણી માટે ઝુંબેશ હાથ ધરાશે
આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકોની નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરાશે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ૨૦ મી ફેબ્રુઆરી-૨૦૨૫ થી ૩૧ મી માર્ચ-૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. એન.પી-એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત બિન-ચેપી રોગોના […]
કાણકિયા કોલેજના એન.એસ. એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ ધજડીપરા મુકામે સંપન્ન થયો
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી.કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું તારીખ ૧૯-૨-૨૦૨૫ના રોજ સાવરકુંડલા તાલુકાના ધજડીપરા ગામે બોઘરિયાણી ખોડીયાર મંદિર ખાતે ઉદ્ઘાટન થયું. કાણકિયા કોલેજ એનએસએસ યુનિટ અને બોઘરિયાણી ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ શિબિરનું ઉદ્ઘાટન ખોડિયાર મંદિર ટ્રસ્ટ, ધજડી પરાના પ્રમુખ […]
સાવરકુંડલા સ્થિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે રાજકોટ ખાતે આવેલ હેમુ ગઢવી ઓડિટોરિયમ હોલ ખાતે આવતીકાલે સાંજે સાતના સુમારે હિન્દી ફિલ્મ ગાયક સ્વ. મુકેશના શતાયુ જન્મજયંતી નિમિત્તે નિતીન મુકેશ લાઈવ ઈન કોન્સર્ટ કાર્યક્રમ યોજાશે
આ કાર્યક્રમમાં પ્રવેશ માટે કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા માટે નિમંત્રણ પાસ હોવો જરૂરી છે. મુકેશજીના સદાબહાર ગીતો અને એ પણ તેમના જ સુપુત્ર નિતીન મુકેશના કંઠેથી લાઈવ કોન્સર્ટમાં સાંભળવા એ જીવનની ધન્ય પળ ગણાય. આમ પણ સ્વ મુકેશજીના ગીતો એટલે મને આધ્યાત્મિક તથા માનસિક શાંતિ પ્રદાન કરતાં ગીતો. બદલતી વૈશ્વિક વ્યવસ્થા અને સાંપ્રત સમયમાં બિમારીના વિવિધ […]
જેતપુરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો
જેતપુરમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર શખસે હુમલો કર્યો હતો. આરોપી સામે ગુનો દાખલ કરી જેતપુર સીટી પોલીસે શખસને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ઘરી હતી. મળતી માહિતી મુજબ જેતપુર શહેરના હિંગળાજ કૃપા, શેરી નં.ડી-૩, શંકરના મંદિર સામે રહેતા નીરવ પ્રવિણભાઈ હીંગુ (ઉ.૩૯)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના રહેણાંક મકાન નીચે આવેલ ગ્રાઇડ ટેઇલર નામે […]
સુરત ખાતે યોજાયેલ એકલ રન મેરેથોનમાં ધર્મેન્દ્ર પટેલ સહભાગી બન્યા
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સ્વચ્છ મન સ્વચ્છ શરીર, આરોગ્ય અને ધ્યાન અંતર્ગત એકલવ્ય રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી ,પુરુષ,બાળકો, યુવાનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમની સાથે ભાંડુત ગામનાં વતની અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ પણ સહર્ષ જોડાયા હતાં. મેરેથોન દરમિયાન યોજાયેલ હેલ્મેટ ઝુંબેશ વિષયક […]
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવાયો વિજયોત્સવ
ગત વખત કરતા ભાજપની ૧૪ સીટો વધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો કાર્યમંત્ર છે કે સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે કાર્યકર્તાઓ એક થઇ સંગઠન અને ચૂંટાયેલ પાખ જે રીતે કામ કરે છે તેના પરિણામે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય જીત મળી. ગત વખતે કોંગ્રેસ પાસે જે 13 બેઠકો હતી તેમાથી ફકત એક […]
ઝારખંડ મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યા મહત્વપૂર્ણ ર્નિણયો
ઝારખંડ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો વિશેષ મુક્તિ બિલ-૨૦૨૫ ની રચનાને મંજૂરી આપવામાં આવી. બિહાર રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ અને બિહાર રાજ્ય ઇલેક્ટ્રોનિક વિકાસ નિગમ લિમિટેડ ને લગતી સંપત્તિ અને જવાબદારીઓના વિભાજન માટે મંજૂરી આપવામાં આવી. શ્રી સુનિલ કુમાર, તત્કાલીન નાયબ નિયામક, ભૂમિ સંરક્ષણ સંશોધન કેન્દ્ર, ડેમોટંડ, હજારીબાગ-કમ-નિયામક “સમિતિ”, હાલમાં નિવૃત્ત, દ્વારા રજૂ કરાયેલ વિભાગીય […]










