National

ICSIએ આવકવેરા બિલ ૨૦૨૫માં “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઓનો સમાવેશ કરવાની હિમાયત કરી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ ૨૦૨૫ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે માન્યતા આપી છે. આ બિલનો ઉદ્દેશ કરવેરાનાં પાલનને સરળ બનાવવાનો, પારદર્શકતા વધારવાનો અને વધારે કાર્યક્ષમ કરવેરા વહીવટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. જાે કે, આઇસીએસઆઈ સૂચિત આવકવેરા બિલ ૨૦૨૫ની કલમ ૫૧૫ (૩) (બી)માં દર્શાવ્યા […]

National

પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના પરિચયપત્રો રજૂ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં કંબોડિયા, માલદીવ, સોમાલિયા, ક્યુબા અને નેપાળના રાજદૂતો/ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા હતા. જેમણે પોતાના ઓળખપત્રો રજૂ કર્યા હતાઃ ૧. મહામહિમ શ્રીમતી રથ મેની, કંબોડિયાના રાજદૂત ૨. મહામહિમ શ્રીમતી એશથ અઝીમા, માલદીવ પ્રજાસત્તાકના ઉચ્ચાયુક્ત ૩. મહામહિમ ડૉ. અબ્દુલ્લાહી મોહમ્મદ ઓડોવા, ફેડરલ રિપબ્લિક […]

National

‘નેશનલ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રિક્રિએશન મિશન (NRDRM)’ દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલયના નામે નકલી ભરતી ઝુંબેશ

ગ્રામીણ વિકાસ મંત્રાલયના નામે ભરતી કરતી સંસ્થા દ્વારા કરાતી છેતરપિંડીભરી જાહેરાતો તરફ મંત્રાલય સામાન્ય લોકોનું ધ્યાન દોરવા માંગે છે. નેશનલ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રિક્રિએશન મિશન – NRDRM ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, નવી દિલ્હી, ૧૧૦૦૦૧ ખાતે તેનું કાર્યાલય હોવાનો દાવો કરે છે અને વેબસાઇટ્‌સ જેવી કે www.nrdrm.com(http://www.nrdrm.com) અને www.nrdrmvacancy.com (http://www.nrdrmvacancy.com) ધરાવે છે. જે ભારત સરકારના ગ્રામીણ […]

National

એમ સી મેરી કોમ, અવની લેખારા, અને સુહાસ યથિરાજે પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ૭મા એપિસોડમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ઉદ્‌ઘાટન સમારંભમાં શરૂ કરેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓને આગળ ધપાવતા, આજે પ્રસારિત થયેલા સાતમા એપિસોડમાં આઇકોનિક રમતવીર એમ સી મેરી કોમ, અવની લેખારા અને સુહાસ યથિરાજ સામેલ થયા હતા. તેમણે શિસ્ત દ્વારા ધ્યેય નિર્ધારણ, સ્થિતિસ્થાપકતા અને તણાવ વ્યવસ્થાપન વિશે વાત કરી હતી. તેઓએ તેમના પોતાના જીવનના વ્યક્તિગત ટુચકાઓ અને […]

National

ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન ૧૧૪ વર્ષ પહેલા શરૂ થઈ હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવાઃ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

પ્રયાગ કુંભ મેળામાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ ૬,૫૦૦ પત્રો સાથે ઉડયું હતું વિમાન, શરૂ થઈ હતી દુનિયાની પહેલી હવાઈ ડાક સેવા સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ હતી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું […]

National

પાયલોટ પ્રોજેક્ટ “નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ-બેઝ્‌ડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ” (NAKSHA) ભારતના ૨૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં ૧૫૨ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં શરૂ કરવામાં આવશે

કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત શહેરી રહેઠાણોના જમીન સર્વેક્ષણનો પ્રારંભ કરશે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે ૨૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશો ના ૧૫૨ શહેરી સ્થાનિક સંસ્થાઓ માં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત ભૂમિ સર્વેક્ષણ શહેરી રહેઠાણ નું ઉદ્‌ઘાટન […]

National

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર ૮ માં આગનો બનાવ, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર ૮ માં બન્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ ઘણી મોટી હતી, જાેકે હવે તેને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. બે […]

International

અમેરિકાથી દેશનિકાલ કરેલ બે વ્યક્તિઓની હત્યાના આરોપમાં પટિયાલા પોલીસે ધરપકડ કરી

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ બે વ્યક્તિઓની પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૨૦ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્‌સને લઈને એક વિશેષ વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાંથી ૬૦થી વધુ પંજાબના અને ૩૦થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને […]

Gujarat

કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી

કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે એક નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટી અધિકારીઓ પાસેથી આ બાબતે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ફરીથી આદેશ આપી રહ્યા છીએ કે આ પ્રકારનું કોઈપણ પગલું અમારા […]

National

ઉત્તર પશ્ચિમથી લઇને પૂર્વોત્તરના હિમાલયી રાજ્યોના ઊંચા શિખરો પર વરસાદ, હિમવર્ષા થતાં ઠંડીમાં વધારો

ફરી એકવાર આવી શકે છે વાતાવરણમાં પલટો જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાંચલના અનેક સ્થાનો પર ફરી એકવાર વાતાવરણ માં પલટો આવ્યો છે, ઠંડીમાં અચાનક વધારો નોંધાયો હતો. જાે કે બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાએ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી […]