– AO મેટરનિટી લિવ પરથી આવ્યા બાદ લાખોની છેતરપિંડીનો કારસો બહાર આવ્યો – વિદ્યાર્થીઓની ફીની બારોબાર ખાયકી કરી જનાર મુખ્ય સુત્રધાર વિદેશ ફરાર – એ ડિવિઝન પોલીસે અન્ય એક કર્મચારી અને જે એકાઉન્ટમાં બારોબાર ફીના નાણાં જમા કરાયા તેની કરી ધરપકડ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ સાથે રૂ.૩૪.૪૨ લાખની છેતરપિંડી થઈ હોવાનો […]
Author: JKJGS
ભરૂચ જિલ્લા કક્ષાનો આદિવાસી દિવસ આવતીકાલે તા.૯ મીના રોજ રાજપારડી ખાતે યોજાશે
વિકાસલક્ષી કામોના લોકાર્પણ ખાતમુહુર્ત સહિત વિવિધ યોજનાઓ અંતર્ગત વિતરણના કાર્યક્રમ યોજાશે તા.૯ મીના રોજ ભરૂચ જિલ્લા કક્ષાનો આદિવાસી દિવસ ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ચાર રસ્તા નજીક ડી.પી.શાહ હાઇસ્કુલના પટાંગણમાં સવારે ૧૦ વાગ્યાના સમયે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં યોજાશે. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજય દ્નારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સંચાલિત […]
અનુભૂતિ ધામ ખાતે C I S F. ના 300 થી વધારે જવાનોએ તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિશે માર્ગદર્શન અપાયું
સુરક્ષા કર્મચારી તેઓના કાર્ય ક્ષેત્રમાં પણ તણાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યો ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા લોક જન હિતમાં તેવો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગત તારીખ 7 /8 / 2024 ને બુધવારના રોજ સાંજે ચાર થી સાત કલાકે અંકલેશ્વર ongc ના ત્રણ યુનિટના […]
માણાવદરમાં શેઠ પરિવાર દ્વારા શિવજીના સાનિધ્યમાં પર્યાવરણ રક્ષા માટે મહારુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન
વર્તમાન સમયમાં પર્યાવરણ સંતુલન મોટા પ્રમાણમાં જોખમાયુ છે માનવ જિંદગી ઉપર પ્રદૂષણનું આક્રમણ અનહદે થઈ રહ્યું છે. પર્યાવરણ જાળવણી માટે અને પ્રદૂષણ નિવારણ માટે કેવળ યજ્ઞો જ અંકુશ જાળવી શકે તેમ હોય માટે યજ્ઞ એ માનવ જિંદગી માટે દેવના વરદાન સમાન સાબિત થાય છે. હમણાં જ મુંબઈમાં અખિલ ગાયત્રી પરિવાર દ્વારા 49 મો યજ્ઞ સંપન્ન […]
સાવરકુંડલા શહેરમાં વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે તારીખ ૧૦ ઓગસ્ટના રોજ ભવ્ય મહારેલીનુ આયોજન કરવામાં આવેલ છે
સાવરકુંડલામાં આગામી ૧૦મી ઓગસ્ટે, વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા જે.વી.મોદી હાઈસ્કૂલ પાછળ મેદાન ખાતે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીનું મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતનું ગૌરવ સમાન ગીરના સિંહના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ મહારેલીનું આયોજન નોર્મલ રેન્જ, સાવરકુંડલા વન વિભાગ, સામાજિક વનીકરણ રેન્જ, સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલા દ્વારા […]
ગાયત્રી સંસ્કાર વિધાલય ચલાલા માં બાળકોને ટીટેનસ (ધનુર રસીકરણ)ની વેક્સીન આપવા આવી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા પી. એચ.સી. હેલ્થ સેન્ટર ગોપાલગ્રામ ના સ્ટાફ ડો. સાગઠીયા દીપાલીબેન, કાળીયા ઇલાબેન દ્વારા બાળકોને ટીટેનસ (ધનુર) વેક્સીન આપવામાં આવી હતી. સંસ્થાના વડા પુ. શ્રી. ડો. રતિદાદા તથા સંસ્થાના ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી કે.કે હાઈસ્કૂલમાં હાસ્ય દિવસની ઉત્સાહભેર કરવામાં આવી ઉજવણી
શ્રી કે.કે હાઈસ્કૂલ અને કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ,સાવરકુંડલામાં તારીખ ૩-૮-૨૪ ને શનિવારના રોજ CA સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી .આજના વર્તમાન સમયમાં ચિંતાથી ભરેલા જીવનમાં લોકો હાસ્યને ભૂલી ગયા છે.વિદ્યાર્થીઓ પણ ભણતરના ભારથી બધું ચિંતિત બનતા જણાય છે. એવા સમયમાં વિદ્યાર્થીઓને હળવાફુલ અને ચિંતામુક્ત બનાવવા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે આ નવતર […]
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચના. સાવરકુંડલા શહેર ભાજપ તેમજ નગરપાલિકા દ્વારા કરેલ રજૂઆતનો અંત
સ્ટેટ હાઇવે દ્વારા સાવરકુંડલાનો મુખ્ય માર્ગ એવા અમરેલી રોડ રામદેવપીર મંદિર પાસે પડેલા ખાડામાં પેવર બ્લોકની કામગીરી ચાલુ થઈ. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે જેમાં અમરેલી રોડ રામદેવપીર મંદિર પાસે ખૂબ જ મોટા ગાબડા પડી ગયેલ હોય ત્યાં પેવર બ્લોક બેસાડી રીપેરીંગ કરવા માટે શહેર ભાજપ દ્વારા ગત ૧૬ જુનના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના […]
શાપર-વેરાવળ મા જીલ્લા ક્ષય કેન્દ્ર-રાજકોટ દ્વારા ટીબી ના દર્દી ઓ ને પોષણ આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સામાજિક સંસ્થાઓ પોષણયુક્ત આહાર માટેની કીટ પણ આપી રહી છે વિનામૂલ્યે. એક કદમ માનવતા કી ઓર.. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ટીબીમુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અનવયે તા. 07/08/2024 ના રોજ 20 ટીબી ના જરૂરિયાતમંદ દર્દીઓને સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પોષણ આહાર કીટ વિતરણ […]
માંગરોળ શહેરમાં મામલતદાર એ કરી લાલ આંખ પેશકદમી દુર કરવાની કાર્યવાહીથી જમીન માફીયાઓમા ફફડાટ
માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી માંગરોળ શેખમીયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા અને આ પેશકદમી થતાં તળાવ ઓવરફલો થતા પાણી નીકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જતા હતા પરંતુ ઘણાં મામલતદારો આવ્યા અને ગયાં છતાં આ પેશકદમી અડીખમ હતી પરંતુ નવા મામલતદાર આર ડી પરમાર આવતાંની સાથેજ આ […]










