છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અંદાજિત ૪ હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઇ રાઠવા છેલ્લા 10 થી 15 વર્ષથી ટામેટાની ખેતી કરે છે. ત્યારે આ બંને ખેડૂતોને મોટા પાયે […]
Author: JKJGS
છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર આત્મા પ્રોજેક્ટ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગના એમ.એમ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ.પંચાલ,નાયબ ખેતી નિયામક તાલીમ જે.ડી.ચારેલ,નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડી.આર.પટેલ,નાયબ બાગાયત નીમાયક એચ.એમ.પરમાર,મદદનીશ ખેતી નિયામક કૃણાલ પટેલ,લીડ બેંક મેનેજર પિનાકીન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો […]
છોટાઉદેપુર એપીએમસી ખાતે શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખના નામ માટે નિરીક્ષકોની ટીમ આવી હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા
છોટાઉદેપુર એપીએમસી ખાતે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ ના નામ માટે ભાજપના નિરીક્ષકોની ટીમ આવીને ભાજપના હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા. શહેર પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ માટે કોણ ચાલી શકે તેના માટે ભાજપના નિરીક્ષકોની ટીમ આવીને હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા. જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારી જયરામભાઈ ગામીત,જિલ્લા […]
૨૨મી ડીસેમ્બરના રોજ રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ (જા.ક્ર.-૨૮/૨૦૨૪-૨૫)ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા છોટાઉદેપુર શહેરમાં કુલ- ૮ પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાશે
આગામી તા.૨૨ ડીસેમ્બરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ (જા.ક્ર.-૨૮/૨૦૨૪-૨૫)ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા છોટાઉદેપુર શહેરમાં કુલ- ૮ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે માટે છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ ધામેલીયા દ્વારા ૮ કેન્દ્ર સ્થળો માટે ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૪૪ […]
‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે ગ્રામ સભા યોજાઈ*
*કલેક્ટરશ્રીએ ગામના વિવિધ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ આણ્યું* સમગ્ર દેશમાં અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચીને ગામ લોકોને સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં કાર્ય કરવાના છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા આજે સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે […]
આજનું રાશિફળ (19-12-2024)
મેષ આજના દિવસે આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે. ઉત્સાહજનક દિવસ […]
અમરેલી જિલ્લાની બ્લડ બેંકોમાં બ્લડની કમી ને કારણે દર્દીઓને પારાવાર પરેશાની થઈ રહી છે
અમરેલી જિલ્લાની બ્લડ બેંકોમાં બ્લડની કમી ને કારણે દર્દીઓને પારાવાર પરેશાની થઈ રહી છે ત્યારે સાવરકુંડલાના દર્દીને ઇમરજન્સી બી પોઝિટિવ બ્લડની જરૂરિયાત ઉભી થતાં માનવતાના પ્રહરી બનીને પોતાનો ધંધો બંધ કરીને મહાવીર કુરિયર વાળા યુસુફભાઈ ચૌહાણે બ્લડ ડોનેશન કરીને માનવ જિંદગી બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી અમરેલીમાં મહાવીર કુરીઅર વાળા યુસુફભાઇ ચૌહાણે પોતાની દુકાન પર હતા […]
દત્ત આરાધના : કર્મ અને ધર્મ થકી સમાજ નિર્માણ
સમાજમાં સમાનતા અને સાત્વિકતા પ્રસ્થાપિત થાય તે માટે જીવન ખર્ચી નાંખનાર ઋષિ અત્રિ અને માતા અનસુયાનું કર્મયોગી સંતાન એટલે દત્ત. માવતરનાં પગલે જીવનભર માનવતા માટે જીવન ખર્ચી નાંખનાર પુત્રને દેવનાં કાર્ય માટે આપી દીધો હોવાથી તે દેવદત કહેવાયા. ભગવાન દત્તાત્રેયનાં જીવનનું રહસ્ય પામી કર્મ અને ધર્મ થકી સમાજનાં નવનિર્માણ કાજે ઠેરઠેર દત્ત જયંતિની ઉજવણી કરવામાં […]
જૂનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન નીચે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા વિકાસને વેગ આપવા માટે મુખ્યમંત્રીશ્રી તથા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી
જૂનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન નીચે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી* દ્વારા વિકાસને વેગ આપવા માટે *મુખ્યમંત્રીશ્રી તથા કમિશનરને* રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને સફળતા મળતા ચોરવાડ શહેરની સાફ-સફાઈને લઈને અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા પોઈન્ટ બનાવવામાં આવેલ છે, તથા ભૂગર્ભ ગટર સાફ-સફાઈ અને મેન્ટેનન્સ વર્ક કરવા માટે *ગુજરાત શહેરી વિકાસ મિશન […]
સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા અશોકભાઈ ખુમાણ દ્વારા હાથસણી રોડ પરના આસોપાલવ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ધોરણ એક થી સાત પ્રાથમિક ધોરણ માટે નવી પ્રાથમિક શાળા મંજૂર કરવા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ અમરેલી શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયતને લેખીત પત્ર દ્વારા માંગ કરવામાં આવી
સાવરકંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા અશોકભાઈ ખુમાણ દ્વારા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીને એક પત્ર લખીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના હાથસણી રોડ પરના આસોપાલવ સોસાયટી પાછળ સરદાર નગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ધોરણ ૦૧ થી ૦૭ માટે નવી પ્રાથમિક શાળા મંજુર કરવા બાબત રજૂઆત કરી હતી આ સંદર્ભે તેમણે પત્રમાં […]










