ભારતીય સંસ્કૃતિમાં જપ ,તપ અને વ્રતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં પણ ખાસ કરી સંસ્કૃતિ અને સનાતન ધર્મને ઉજાગર કરવા વર્ષોથી વ્રત અને ઉપવાસનો ખૂબ જ મોટો મહિમા છે. ત્યારે આજે શ્રાવણ વદ ત્રીજના દિવસે કુંવારીકાઓ ફુલકાજળીનું વ્રત રાખે છે. કુવારીકાઓ સારો પતિ મળે તેમ જ પરિવારમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય સારું […]
Author: JKJGS
ધોરાજીમાં કોંગ્રેસનું રસ્તાના ખાડામાં વૃક્ષારોપણ
ધોરાજીમાં બિસ્માર રોડ, રસ્તા મામલે કોંગ્રેસના આગેવાનોએ નવતર રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે. અને રસ્તા પર પડેલા ખાડામાં પાણી ભરાયા હોય ત્યાં વૃક્ષારોપણ કરાયું અને જાહેરમાં ગરબા રમીને તંત્રના કાન આમળવાનો પ્રયાસ કરાયો હતો. આ તકે શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરા ભાવેશ ભટ્ટ, જીતુ વેકરીયા ભાવેશ માથુકિયા, સુરેશ અંટાળા, આશિષ જેઠવા, જય ટોપીયા, જીતુ ચૌહાણ […]
સંસ્કૃત યુનિ.ની સ્થાપના માટે જમીન ફાળવવા સંતોની માગણી
સનાતન ધર્મ સંગઠનના મુખ્ય સંતો અને મહંતોએ મુખ્યમંત્રી પટેલ સાથે મુલાકાત કરી દેવી, દેવતાઓ પર કરવામાં આવતી ટિપ્પણી કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવા અને ગુજરાતમાં સંસ્કૃત યુનિ.ની સ્થાપના થઇ શકે તે માટે જમીન ફાળવવા માગણી કરી છે. આ તકે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, નિર્મળાબા, કણીરામ બાપુ, લલિતકિશોર મહારાજ, હરિયાણી […]
સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન બનશે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નજરાણું
છોડમાં રણછોડની વાત આપણી સંસ્કૃતિમાં પ્રચલિત છે. આપણા શાસ્ત્રો-ધર્મગ્રંથોમાં પ્રકૃતિના સંરક્ષણની વાત કરવા આવી છે. ઋષિમુનિઓ ઇકોલોજિકલ બેલેન્સના મહાત્મ્યને અદભુત રીતે સમજતા હતા અને એટલે જ દરેક ફળ, ફૂલ, છોડ, વૃક્ષ, નદી, પર્વત, સાગર અને પશુ-પંખીનું ધાર્મિક અને સામાજિક મહત્વ હતું. વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા […]
LCBને જોઇ બુટલેગરે પોતાની કાર ભગાવી, પોલીસે 27 કિ.મી. પીછો કરી એકને ઝડપ્યો, એક ભાગવામાં સફળ
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં દારૂ ભરેલી કારનો LCBની ટીમે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. LCB પોલીસે 27 કિલોમીટર જેટલો પીછો કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે, જ્યારે એક બુટલેગર છલાંગ લગાવી ભાગી છુટવામાં સફળ થયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ જામનગરની LCB પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, જોડિયા […]
શ્રી ૐકારેશ્વરં જ્યોતિલિંગની કથા ભાગ-૧
નર્મદા ભારતની પવિત્રતમ નદીઓમાંની એક છે તે અમરકંટકમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે.જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે.નર્મદાનું પ્રાચીન નામ રેવા છે.નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યા છે ત્યાં ૐકારમમલેશ્વરમ્ ભગવાનનું જ્યોર્તિલિંગ છે. ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું આ એક છે.આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે.આ ટાપુનો આકર ૐ જેવો છે.અહીં બે મંદિરો આવેલા […]
સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર ત્રણમાં જાહેર રોડ રસ્તાના કામો શરૂ
સાવરકુંડલાના ધારાસભ્યશ્રી સલાહથી, દેખરેખ નીચે સાવરકુંડલા શહેર રોડ રસ્તા સુંદર બને તેવી નગરપાલિકા પ્રમુખશ્રીની સૂચનાથી વોર્ડ નં.ત્રણ શિવાજી નગર પટેલ વાડી પાસેનો વિસ્તાર શ્રીફળ વધેરી શુભારંભ કરતા નગરપાલિકા સભ્ય કમલેશભાઈ રાનેરા ભારતીય જનતા પાર્ટી બુથપ્રમુખ દિનેશભાઈ નાકરાણી કાળુભાઈ નાકરાણી રાજુભાઈ સોલંકી વિપુલભાઈ જંજવાડીયા તેમજ બીજો રોડ હિરપરા ચીમનભાઈ તેમજ હિરપરા ચંદુભાઈ તેમજ ખેડૂતોની માંગણીને લક્ષમાં […]
સાવરકુંડલા થી સોમનાથ પદયાત્રા…
શ્રી સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ સાવરકુંડલા થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજે ૭૦ થી ૮૦ પદયાત્રી અને સ્વયંસેવકો આ પદયાત્રામાં સહભાગી બનશે. પદયાત્રા તારીખ ૭-૮-૨૪ના રોજ સાવરકુંડલા થી આરંભ કરવામાં આવેલ જે તારીખ ૧૧-૮-૨૪ ના રોજ સોમનાથ મંદિરે પૂર્ણ થયા બાદ સોમનાથ દાદાને ધજા ચડાવવાનો કાર્યક્રમ […]
શ્રી મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા
શ્રી મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ આંધ્ર પ્રદેશના કુર્નુલ જીલ્લાના કુદરતી વાતાવરણમાં શૈલ પર્વત આવેલ છે ત્યાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું બીજું જીવંત જ્યોર્તિલીંગ આવેલું છે,તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે.આ જ્યોર્તિલિંગ પાછળ એક કરતાં વધુ કથાઓ સંકળાયેલી છે.આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે છે.અહીં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ.આમ એક જ જ્યોતિર્લિંગમાં અર્ધનારીનટેશ્વર બનીને જેમાં ભગવાન શિવજીની […]
હાલ શાપર વેરાવળ ખાતે ફરજ બજાવતા પીએસઆઇ આર.કે.ગોહિલને પીઆઇનું પ્રમોશન મળતા પરીવારજનો અને મિત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતમાં પી એસ આઈ તરીકે ફરજ બજવતા પોલીસ જવાનોને પીએસઆઈ માંથી પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું જેમાં હાલ શાપર વેરાવળ ખાતે તેમજ અગાઉ યાત્રાધામ વીરપુર પોલીસ મથકે તેમજ જુનાગઢ એલસીબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા રાજદિપસિંહ ગોહીલને પીઆઈ તરીકેનું પ્રમોશન મળતા પોલીસ બેડામાં તેમજ પરિવારજનો અને બહોળા મિત્રવર્ગમાં ખુશી જોવા મળી હતી, […]










