શ્રી શરદચંદ્ર તાપીદાસ પારેખ તથા ચારુબેન (બંધુનાબહેન) તેમજ યશવંતભાઇ પારેખના ધર્મપત્ની પદ્માવતીબેન વરસે બે વરસે ભારત આવે છે અને માદરે વતન સાવરકુંડલામાં બે-ચાર દિવસ રોકાઇને શ્રી લલ્લુભાઈ શેઠની સંસ્થાઓની મુલાકાત લઇ અનુદાન કરતાં રહે છે, આજ તારીખ ૨૯-૨-૨૪ના દિવસે તેમનાં તરફથી યશવંતભાઇના જન્મદિવસ નિમિત્તે આશ્રમશાળાના બાળકોને ઉજવણીમાં સામેલ કરી મિષ્ટાન્ન ભોજન કરાવી રહ્યા છે,વતનથી દૂર […]
Author: JKJGS
ઓલપાડનાં આડમોર ખાતે કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો રમતોત્સવ યોજાયો
શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર કુદિયાણા કેન્દ્ર દ્વારા શિયાળુ રમતોત્સવ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તાર સ્થિત આડમોર ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં બાલવાટિકાથી લઈ ધોરણ 1 થી 8 નાં બાળકોએ ખૂબજ ઉત્સાહભેર […]
જીવનની સચ્ચાઈ દર્શાવતી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’ તારીખ 8મી માર્ચે રીલીઝ થશે
અનાથ દિકરી , માનો પ્રેમ અને સંધર્ષની ગાથા દર્શાવતી ફિલ્મ “ઝૂંપડપટ્ટી” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દર્શાવાશે ફિલ્મ “ઝૂંપડપટ્ટી”ના પ્રોડયુસર પ્રજ્ઞેશભાઇ મલ્લી અને બોલીવુડમાં જાણિતા એડિટર પાર્થ ભટ્ટ ડાયરેક્ટર છે. ઘોંઘાટ માં રૂંધાઈ ગયેલા અવાજ ને વાચા આપતી વાત લઈ ને તમારી સમક્ષ એક સરસ મજાના વિષય ઉપર ફિલ્મ “ઝૂંપડપટ્ટી” 8Th March 2024નો રોજ રીલીઝ થઇ રહી […]
સાવરકુંડલા તાલુકાના ૧૪ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોના પ્રશ્નો નિવારણ અને મતદારોમાં જાગૃતિ અભિયાન યોજયું. સાવરકુંડલા તાલુકાના ભંમર, કૃષ્ણગઢ, ખડકાળા, કરજાળા, હાથસણી, વણોટ, અભરામપરા, મેરિયાણા, આદસંગ, પીપરડી, વિજપડી, દોલતી, આંબરડી, નાના ભમોદ્વા સહિતના ૧૪ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી ગ્રામસભામાં આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનોમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું અને મતદાન માટેના ફાયદા, […]
ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો. એન.આર.આઈ. મહેમાનો સહીત બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ
માનવસેવા અને લોક કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેડાવતી ભગીરથી રૂપી સંસ્થા, ચલાલા અને આજુ – બાજુના વિસ્તાર માટે આશીર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા દ્વારા પૂ રતિદાદાના આશીર્વાદથી સર્વજ્ઞાતિય સમૂહ લગ્નની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે અરવિંદ બારોટે લોકગીત, ગીત વગેરે ગાઈ ને જમાવટ કરાવી હતી […]
સાવરકુંડલા શહેરમાં આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તા.૨૮-૨-૨૪ ના રોજ નિયામકશ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલીના માર્ગદર્શન તથા ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું,ઘોબા, તા- સાવરકુંડલા, જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર,હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે લોકોને દિનચર્યા તથા ઋતુચર્યાનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે હોરી કે રસીયા ફુલફાગ મનોરથ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી યોજાયો
શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ હોરી કે રસીયા ફુલફાગ મનોરથ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં ધામધુમપૂવક યોજાયો હતો જેના મુખ્ય મનોરથી સોની ગીતાબેન ધકાણ હતા કલાવુંદમાં,ગોપાલભાઈ વીરાણી તથા ગોપાલ તેમજ આજુબાજુ ગામના કીર્તનકાર ભાઈઓ બીજા સાજીંદાઓએ ખુબ જ રસીયા ગાન કરીને સર્વને ખુબ જ આનંદ કરાવેલ ત્યારબાદ મહારાજશ્રી ઐ પ્રથમ પધારી વૈષ્ણવોને બ્રહ્મસંબંધ કરાવી ઝારી […]
ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી
(શાળાનાં સૌ બાળકોએ વિવિધતામાં જ એકતા સમાયેલ છે એ વાત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે પોતાનાં વક્તવ્ય અને વર્તન દ્વારા સિદ્ધ કરી) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં વિશેષ મહત્વને સાર્થક કરવા ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ હસ્તકની અંભેટા પ્રાથમિક શાળાનાં બાળકોએ શાળા પરિવારનાં શિક્ષકો તેમજ ઉત્થાન સહાયકનાં માર્ગદર્શન હેઠળ દાદ માંગી લઈ […]
જૂનાગઢમાં સ્ત્રીનિકેતન દ્વારા મેથીની ભાજીની નમકીન બનાવવાની અનોખી સ્પર્ધાનું થયુ આયોજન
જૂનાગઢનાં આઝાદચોક સ્થિત રેડક્રોસ હોલમાં અનેક મહિલા મંડળ દ્વારા બહેનોમાં રહેલી શ્રુશુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનામાં રહેલી આવડત બતાવવા એક નવું પ્લેટફોર્મ મળે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. હાલ ગૃહિણીના રસોડામાં ફાસ્ટફૂડનો પેસારો પણ વધ્યો છે સાથે સાથે કાયમી ભોજનમાં પણ નમકીનનો પણ સમાવેશ થતો હોય છે આવા સંજોગોમાં પોષ્ટિક વાનગીઓ […]
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ & એન્ટી ક્રાઇમ ઓર્ગનાઈઝશન ના સુરતના પ્રેસિડન્ટ શ્રીમતી ધર્મિષ્ઠા બેન વાળા દ્વારા સુરત એન્જલ વુમન્સ હોસ્પિટલ & IVF સેન્ટર મા ગર્ભસંસકાર યજ્ઞ નું સુંદર આયોજન
ગતરોજ સુરત ખાતે શ્રીમતી સોનલબેન ડાંગરિયા ની અધ્યક્ષતા હેઠળ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ & એન્ટી ક્રાઇમ ઓર્ગનાઈઝશન ના સુરતના પ્રેસિડન્ટ શ્રીમતી ધર્મિષ્ઠા બેન વાળા દ્વારા સુરત એન્જલ વુમન્સ હોસ્પિટલ & IVF સેન્ટર મા પ્રેગનેંટ મહિલા ઓ માટે ગર્ભસંસકાર યજ્ઞ જેમાં ગર્ભ મા જ બાળક ને સંસ્કાર આપવા માટે 16 સંસ્કાર માના એક સંસ્કાર ગર્ભસંસ્કાર યજ્ઞ નો […]