કારીગરો અને કારીગરોની પરંપરાગત કુશળતાનું અપગ્રેડેશન અને આધુનિકીકરણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના ૨૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કારીગરો અને શિલ્પકારોના પરંપરાગત કૌશલ્યોના અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે મૂળભૂત કૌશલ્ય તાલીમના રૂપમાં ઔપચારિક તાલીમ શરૂ કરવામાં આવી છે. ૧૯ જુલાઈ, ૨૦૨૪ સુધી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની મૂળભૂત કૌશલ્ય તાલીમમાં તાલીમ પામેલા ઉમેદવારોની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબ સંખ્યા પરિશિષ્ટ-૧માં આપવામાં આવી […]
Author: JKJGS
દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા કલેક્ટરને રજૂઆત, સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પધ્ધતિ નાબૂદ કરવા આવેદન અપાયું
છેલ્લા ઘણાં સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, સી.સી.ઈ., સબ ઓડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ સી.બી.આર.ટી. પદ્ધતિ દ્રારા લેવામાં આવી છે. આ પદ્ધતિથી મહેનતુ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે તેવી બાબતો રજૂ કરી એન.એસ.યુ.આઈ. દ્વારા આ પદ્ધતિ નાબુદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગૌણ સેવા […]
દ્વારકા-નાગેશ્વરનો માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાયો
સોમવારથી શ્રાવણ માસ શરૂ થયો છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ હરી સાથે હરના દર્શન કરવા પણ અધીરા હોય છે. દ્વારકાની ભાગોળે વીશેક કિલોમીટર દુર સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા લોકોને જવામાં ખૂબ જ અગવડતા પડી રહી છે, કારણ કે થોડા દિવસો પુર્વુેના અતિ ભારે વરસાદના કારણે દ્વારકા નાગેશ્વર રોડ મગરની પીઠ સમાન […]
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે; આપણે ભાગ્યશાળી છીએ કે રામ રાજ્યમાં રહીએ છીએ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને પોતાનો દેશ છોડીને ભારત પહોંચી ગયા છે. અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે કહ્યું કે, અમે તે વાતથી ગર્વ અનુભવીએ છીએ કે બાંગ્લાદેશના માનનીય વડાપ્રધાન શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે. મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી. પોતાના X( ટ્વિટર) અકાઉન્ટ […]
મંત્રીશ્રી બાવળિયાએ દર્શનાર્થીઓ માટે રાજકોટ-ઘેલા સોમનાથ વાયા જસદણ બસ સેવાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
શ્રાવણ માસના પ્રારંભે જ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે ધેલાસોમનાથ- રાજકોટ વાયા જસદણ રૂટની બસ તથા રૂ. ૧૮૬ લાખના ખર્ચે નવીનીકરણ થયેલા શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું લોકાર્પણ પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યા હતા. શ્રી મીનળદેવી માતાજી મંદિરના લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ મંદિરમાં પુજા […]
સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ વોર્ડ નંબર પાંચમાં અનુ. જાતિ માટે સ્નાનઘાટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ
ગતરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ વોર્ડ ૫ મા રાધેશ્યામ સોસાયટી પાસે આવેલ અનુ જાતિના સ્મશાનમાં છેવાડાના વિસ્તારોમાં અંતિમ સંસ્કાર બાદ નહાવા માટે એક કીલોમીટર દૂર જવું પડતું હતું છેલ્લા ૪૦ વર્ષથી આ નહાવા માટેનો પ્રશ્ન હલ કરતા જાગૃત કાઉન્સિલ શ્રી કેશુભાઇ બગડા દ્વારા આ સ્નાન ઘાટ મંજૂર કરાવતા તેમનુ ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ […]
પુષ્પોના વેપારીઓ પર ધનવર્ષા : 4 કલાકમાં 12 હજાર કિલોનું વેચાણ
શ્રાવણ મહિનો ચાલુ થતાં ભરૂચમાં ફૂલનો પણ બે દિવસથી ભાવમાં વધારો થયો છે, તેમ છતાં ત્રણ ઘણું વેચાણ વધ્યું છે. શ્રાવણ મહિનો ચાલુ થતાં લોકો મહાદેવના દર્શન માટે જાય છે. ત્યારે ફૂલોના હાર મહાદેવને ચડાવે છે. જેથી ફૂલોના ભાવ વધવા છતા લોકો દ્વારા ફૂલોની ખરીદી કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં અંદાજે 3 હજાર કિલો ફૂલોનું […]
ચાણોદથી નર્મદાજળ લઇ ડભોઇના કાવડ યાત્રીઓનો શિવાલયોમાં જળાભિષેક
સમગ્ર ગુજરાત ભરમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં અનેક ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાં કાવડયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના ડભોઇ ખાતે આવેલ હરિહર આશ્રમ ખાતેથી શ્રાવણના પહેલા સોમવારે ગઈકાલે રાત્રે ડભોઈ દર્ભાવતી કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના […]
વિદ્યાર્થીઓએ કહ્યું- VCને જઈને કહી દો કે, તું ગધેડા જેવો છે; મારી પાસે 6,400 વિદ્યાર્થીને ભણાવવા પણ શિક્ષકો નથીઃ ડીન
વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે (5 ઓગસ્ટ) NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે ડીનને કહ્યું હતું કે, સર એસીવાળી કેબિનમાં તમને સારું લાગતું હશે, પણ જ્યારે વડોદરામાં નીકળશો ત્યારે બધા […]
ધોળકાના 2 વિસ્તારમાં મકાનો ધરાશાયી; પીરાન પીરના છીલ્લા વિસ્તારમાં બંધ મકાન જમીનદોસ્ત
ધોળકા ખાતે શનિ અને રવિવારે બનેલી 2 ઘટનામાં શહેરના 2 વિસ્તારમાં વરસાદના કારણે મકાન તેમજ મકાનનુ ધાબુ બેસી જતા થોડો સમય શહેરમાં અફરા તફરી મચી ગઈ હતી. જોકે આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી. રવિવારે રાત્રે આશરે એક વાગ્યાના સુમારે ટાવર બજારથી કલિકુંડ તરફના મેઈન રોડ ઉપર પીરાન પીરના છીલ્લા […]










