પેન-ઇન્ડિયા સ્ટાર પ્રભાસ હાલ તેની આગામી ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. સમાચાર આવી રહ્યા છે કે ‘બાહુબલી’ પ્રભાસ ‘હનુમાન’ ફેમ ફિલ્મ ડિરેક્ટર પ્રશાંત વર્માની પૌરાણિક ડ્રામા ફિલ્મમાં બકાસુરની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ ફિલ્મની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રશાંત વર્મા દ્વારા ડિરેક્ટેડ પ્રભાસની ફિલ્મની સ્ટોરી બકાસુરની આસપાસ ફરે છે, […]
Author: JKJGS
બિહારમાં ધોળા દિવસે 25 કરોડના દાગીના લૂંટાયા, 6 લોકો બંદૂક લઈ ઘૂસ્યા; પોલીસે ગોળી મારીને 2ને પકડ્યા
સોમવારે, બિહારના આરામાં ગોપાળી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાંથી છ બદમાશોએ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. ગુનેગારોનો પીછો કરી રહેલી પોલીસે ગોળીબાર કર્યો. બે ગુનેગારોના પગમાં ગોળી વાગી હતી. પોલીસે તેમને પકડી લીધા. તેમની પાસેથી કેટલાક દાગીના મળી આવ્યા હતા. 4 બદમાશો લૂંટાયેલા દાગીના લઈને ભાગી ગયા. શોરૂમના સ્ટોર મેનેજર કુમાર મૃત્યુંજયે જણાવ્યું હતું […]
TMCએ કહ્યું- આખા કેમ્પસમાં આવી તસવીરો લગાવાઈ, ડાબેરી વિદ્યાર્થી સંગઠનો હાથ; FIR
પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીની દિવાલ પર આઝાદ કાશ્મીર અને ફ્રી પેલેસ્ટાઇનનું પેન્ટિંગ (ગ્રેફિટી) બનાવવામાં આવ્યું હતું. આ પેન્ટિંગ 10 માર્ચે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે બનાવવામાં આવી હતી. આ અંગે, પોલીસ કથિત રીતે સાદા કપડામાં કેમ્પસમાં પહોંચી હતી. આ કેસમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનના સમર્થકો સામે FIR દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]
આ કાયદાના દાયરામાં થવું જોઈએ, કોંગ્રેસના શાસન દરમિયાન તેને ASI સુરક્ષામાં રાખવામાં આવ્યું હતું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલ્દાબાદમાંથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગને સમર્થન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું – આપણે બધા આ ઇચ્છીએ છીએ, પરંતુ તમારે તે કાયદાના દાયરામાં કરવું પડશે, કારણ કે આ એક સુરક્ષિત સ્થળ છે. થોડા વર્ષો પહેલા, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન, આ સ્થળને ASIના રક્ષણ હેઠળ રાખવામાં આવ્યું હતું. ખરેખરમાં, […]
અંબાણી-અદાણી પછી ત્રીજા ક્રમે આવતા આ મહિલા કોણ છે?
રોશની નાદર HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદરની પુત્રી છે. જે રાતોરાત માત્ર ભારતની જ નહીં પણ એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગઈ. તેણે આ સિદ્ધિ તેના પિતાના કારણે મેળવી છે. HCL ગ્રુપના સ્થાપક શિવ નાદારે હાલમાં કંપનીમાં 47% હિસ્સો તેમની પુત્રી રોશની નાદાર મલ્હોત્રાને ટ્રાન્સફર કર્યો છે. ‘બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ’ અનુસાર, રોશની હવે 3.13 લાખ […]
ત્યાંના IP એડ્રેસથી અનેકવાર હુમલા થયા; 3 કલાકથી વધારે ડાઉન રહ્યું મીડિયા પ્લેટફોર્મ
ઈલોન મસ્કે આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) ડાઉન થયા પાછળ યુક્રેનનો હાથ છે. ફોક્સ ન્યૂઝ પર લેરી કુડલો સાથેની વાતચીતમાં, તેમણે કહ્યું – અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ X સિસ્ટમનો નાશ કરવા માટે યુક્રેન એરિયાથી ઓરિજનેટ IP એડ્રેસથી મોટા પાયે સાયબર હુમલો થયો હતો. ઈલોન […]
કહ્યું- અધિકારી દુબઈમાં હતા, પણ બોલાવ્યા નહીં; ICC, BCCI, ન્યૂઝીલેન્ડના ઑફિશિયલ્સ હાજર હતા
રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી એવોર્ડ સમારોહમાં પાકિસ્તાનનો એક પણ પ્રતિનિધિ હાજર ન રહેવા બદલ ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે તે તેની સમજની બહાર છે કે PCB એ સ્ટેજ પર એક પણ પ્રતિનિધિ કેમ ન મોકલ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને […]
મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવ્યો; કોહલી સહિત ભારતના 5 ખેલાડીઓનો સમાવેશ
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શ્રેષ્ઠ ટીમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ કર્યો નથી. ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવવામાં આવ્યો, તેની ટીમના 4 ખેલાડીઓને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું. ભારત તરફથી વિરાટ કોહલી સહિત 5 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે અક્ષર પટેલને 12મો ખેલાડી બનાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓને પણ સ્થાન મળ્યું. યજમાન પાકિસ્તાન સહિત […]
દબાણ શાખા પહોંચે તે પૂર્વે રોડ પર મૂકેલાં વાહનોને ગેરેજ સંચાલકોએ સંતાડી દીધાં
આરાધના ટોકીઝથી બહુચરાજી ત્રણ રસ્તા સુધી દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. દબાણ શાખા પહોંચે તે પહેલાં જ ગેરેજ સંચાલકોએ રોડ પર દબાણ રૂપ વાહનો હટાવીને સંતાડી દીધાં હતાં. દબાણ શાખાની ટીમે માત્ર એક ટ્રક ભરીને નાનો-મોટો સામાન જપ્ત કર્યો હતો.આરાધના ટોકીઝથી બહુચરાજી ત્રણ રસ્તા તરફના રોડ પર વર્ષોથી ગેરેજના સંચાલકો દ્વારા રોડ પર […]
શ્રી કષ્ટભંજનદેવને સેવંતીના ફૂલોનો શણગાર
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંગળવાર, 11 માર્ચ 2025ના રોજ દાદાને કલરફૂલ વાઘા અને સેવંતીના મિશ્રિત ફૂલોથી સજાવવામાં આવ્યા. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી. […]










