બોલ્ડ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે મૌની અમાવસ્યાના અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ડુબકી લગાવવ પહોંચી હતી, જ્યાં તેણે અમૃત સ્નાન કર્યું. પૂનમ આ મહાન ઉત્સવની સાક્ષી બની અને ગંગામાં ડૂબકી લગાવીને તેણે પોતાના પાપો ધોઈ નાખ્યા. મહાકુંભમાં થયેલી દુઃખદ ભાગદોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂનમ પાંડેએ તેને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી. જાેકે, પૂનમ પાંડેએ […]
Author: JKJGS
દિલ્હીના ચાહકો વિરાટ કોહલીને જાેવા માટે અતિઉત્સાહિત; સવારે ૩ વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લગભગ ૧૩ વર્ષ બાદ ફરીથી રણજી મેચ રમવા આવ્યો છે. કોહલી દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુરુવાર (૩૦ જાન્યુઆરી)થી મેચ શરૂ થઈ છે. મેચમાં દિલ્હીની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહી છે. કોહલીને જાેવા ફેન્સ પાગલ થઈ ગયા, કેટલાક ફેન્સ ઘાયલ થયા […]
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો ર્નિણય
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો હવે અંત સૂત્રો દ્વારા મળી રહેલા રિપોર્ટ અને અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઁઝ્રમ્) એ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ સાથે ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ફોટોશૂટ પણ થશે નહીં. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયાના […]
ચૂંટણી પંચની ટીમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હી સ્થિત ઘર કપૂરથલા હાઉસની તપાસ કરવા પહોંચી
દિલ્હીના સીએમ આતિશીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને દરોડાની માહિતી શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા તેવો દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચની ટીમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હી સ્થિત ઘર કપૂરથલા હાઉસની તપાસ કરવા પહોંચી છે. ચૂંટણી પંચના અધિકારીનું કહેવું છે કે રોકડ વિતરણ અંગે ફરિયાદ મળ્યા બાદ […]
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જાેઈએ, ગુજરાત સરકારે ઝીરો એફઆઈઆરને ૧૦૦% એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, […]
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં શ્રમ મંત્રીઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું સમાપન
ચિંતિન શિબિર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દર્શાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓ વચ્ચે વાતચીત અને શેરિંગ માટે સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડે છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના માનનીય શ્રમ મંત્રીઓ અને શ્રમ સચિવો સાથે બે દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું હતું. શ્રમ અને રોજગાર મંત્રાલયનાં […]
ઘરગથ્થુ વપરાશ ખર્ચનો સર્વેઃ ૨૦૨૩-૨૪
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ)એ ૨૭મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૨૭મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવનાર ઘરગથ્થુ વપરાશ ખર્ચ અંગેના સતત બે સર્વેક્ષણોમાંથી બીજા સર્વેક્ષણના સારાંશના તારણો તથ્યપત્રકના રૂપમાં પ્રકાશિત કર્યા હતા. આ પહેલા, ૨૦૨૨-૨૩ ના સર્વેનો વિગતવાર અહેવાલ અને એકમ સ્તરનો ડેટા જૂન ૨૦૨૪માં જાહેર કરવામાં આવ્યો હતો. ઘરેલુ વપરાશ ખર્ચ સર્વેઃ ૨૦૨૩-૨૪ […]
તમામ હાઈકોર્ટને એડ-હોક ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે નિવૃત્ત ન્યાયાધીશોની ભલામણ કરવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરની હાઈકોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કેસોના નિરાકરણ માટે એક મહત્વનું પગલું ભર્યું છે જેમાં હવે તમામ હાઈકોર્ટને નિવૃત્ત જજાેની એડ-હોક (અસ્થાયી) જજ તરીકે નિમણૂકની ભલામણ કરવાનો અધિકાર મળી ગયો છે. આ પહેલા એપ્રિલ ૨૦૨૧ માં, સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે, એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક ફક્ત તે જ હાઈકોર્ટમાં થઈ […]
મહાકુંભના સેક્ટર-૨૨માં બનેલા ટેન્ટમાં આગ લાગવાની ઘટના; સદનસીબે કોઈ જાનહાનિ નહિ
મહાકુંભમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બાદ લૂમ દોડાદોડી ઉત્તર પ્રદેશ સ્થિત પ્રયાગરાજના અતિપવિત્ર મહાકુંભમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની હતી. મહાકુંભના સેક્ટર ૨૨ માં અચાનક આગ લાગી જાેઈને તેના કારણે ભક્તો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. આ મામલે માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો […]
અલ્હાબાદ હાઇકોર્ટે દુષ્કર્મના કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતા કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની ધરપકડ
કોંગ્રેસ માટે માઠા સમાચાર, વધુ એક કોંગ્રેસ નેતા ની તકલીફોમાં વધારો; કોંગ્રેસ પાર્ટીના સિતપુરથી લોકસભા સાંસદ રાકેશ રાઠોડની તેમના નિવાસસ્થાનેથી ઉત્તર પ્રદેશ પોલીસ ધરપકડ કરી હતી, તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. રાઠોડ પર એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે અને તેની જામીન અરજી હાઇકોર્ટે […]










