સંયુક્ત આરબ અમીરાત (UAE ) જાન્યુઆરીથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ૧૫% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહી છે, નાણા મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી. આ પગલું ર્ંઈઝ્રડ્ઢના વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ કરારનો એક ભાગ છે, જેમાં ેંછઈ સહિત ૧૩૬ દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય મોટા કોર્પોરેશનો ૧૫%નો લઘુત્તમ કર એટલેકે ટેક્સ દર […]
Author: JKJGS
ટ્રૂડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કરવા પર એલોન મસ્કે ટ્રૂડો પર જાેરદાર પ્રહારો કર્યા
કેનેડાની ચૂંટણીને ધ્યાને લઈને મસ્કેએ કહ્યું,”જસ્ટિન ટ્રૂડો લાંબા સમય સુધી સત્તામાં નહીં રહે” કેનેડાના PM ટ્રૂડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કર્યું હતું. ટ્રૂડોના આ કથન પર એલોન મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પર જાેરદાર પ્રહારો કર્યા છે. એલોન મસ્કે કહ્યું છે કે જસ્ટિન ટ્રૂડો લાંબા સમય સુધી સત્તામાં નહીં રહે. ટ્રૂડોએ કમલા હેરિસની […]
અઠવાડિયામાં ત્રણ દિવસની રજા લો અને બાળકોને જન્મ આપો : જાપાન સરકારની જાહેરાત જાપાનની રાજધાની ટોક્યોમાં ઘટતી વસ્તીને કારણે ર્નિણય લીધો
ઘટતી વસ્તીને લઈને સરકારનો ર્નિણય, ૪ દિવસ વર્કવીક લાગુ કરાશે જાપાનની રાજધાની ટોક્યોમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં જન્મ દર એટલે કે પ્રજનન દર સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટોક્યોમાં વર્કિંગ ડેનો નિયમ આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. આ નિયમ અનુસાર લોકોને અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ કરવાનું […]
વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમના શાસન અને ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને નિશાન બનાવ્યા
સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન, દેશ ક્યારેય ભૂલી શકે નહીં કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની બેઠક માટે દેશમાં ઈમરજન્સી લગાવી હતી ઃ વડાપ્રધાન મોદી સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ શનિવારે અગાઉની કોંગ્રેસની સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમના શાસન અને ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને નિશાન બનાવ્યા […]
તમારા સંતાનો ઢોર નથી તેણે પુખ્ત વયે મરજીથી કરેલા લગ્ન સ્વીકારો, યુવક સામે ફરિયાદ કરનારા પિતાને સુપ્રીમની સલાહ
સંતાનો ઢોર નથી, પુખ્ત વયની તમારી પુત્રીના લગ્નનો સ્વીકાર કરો : સુપ્રીમ કોર્ટ પુખ્ત વયની પુત્રીને મરજી મુજબ લગ્ન કરતા રોકવા મામલે સુપ્રીમ કોર્ટે માતા પિતાને ટકોર કરતા કહ્યું હતું કે સંતાનો ઢોર નથી, પુખ્ત વયની તમારી પુત્રીના લગ્નનો સ્વીકાર કરો. માતા પિતાએ પુત્રીને ભગાડી જવાના આરોપ લગાવી યુવક સામે ફરિયાદ કરી હતી, જેને હાઇકોર્ટે […]
ટ્રમ્પ સત્તા સંભાળતા જ ૧૮ હજાર ભારતીયોને ઘરભેગા કરશે
અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે રહેનારા વસાહતીઓ સામે ટ્રમ્પ સરકાર હવે આકરી કાર્યવાહીની તૈયારીમાં લાગી ગઈ છે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું છે કે તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામને તેઓના દેશોમાં પરત મોકલી દેવાશે. આ રીતે અમેરિકાના ઈતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ડીપોર્ટેશન (દેશ- નિકાલ) કરવાનું અભિયાન […]
કેનેડામાં ટ્રૂડોની સરકારે હવે ભારતીય વિદ્યાર્થીઓને હેરાન કરવાનો નવો રસ્તો શોધી કાઢયો
કેનેડા સરકારનું ભારતીય વિદ્યાર્થીઓની કારકીર્દી બરબાદ કરવાનું ષડયંત્ર વિધાર્થીઓને હેરાન કરવા ટ્રૂડો સરકારે નવા નિયમો-કાનુન બનાવ્યા સાથે નવેસરથી દસ્તાવેજાે માંગ્યા કહ્યું “તમામ દસ્તાવેજાે સબમીટ કરાવવા જરૂરી” કેનેડા અને ભારત વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. ભારતે કેનેડાની સરકાર પાસે ઉંડાણપૂર્વક તપાસની માંગ […]
ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ફરી તબિયત બગડી, ન્યુરો સંબંધિત સમસ્યાઓ અંગે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી બગડી છે. તેમને રાત્રે ૯ વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ છે. લગભગ બે સપ્તાહથી તેમની તબિયત ખરાબ છે. બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાત્રે ૯ વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને ન્યુરો સંબંધિત સમસ્યાઓ છે. આ […]
‘વન નેશન વન ઇલેક્શન’ બિલ સાથે હવે સરકાર તૈયાર, જેપીસીને ચર્ચા માટે મોકલવામાં આવશે
લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરશે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આ બિલને જેપીસીને ચર્ચા માટે મોકલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બિલને લાંબી ચર્ચા […]
ભરૂચમાં દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત
મૃતકના પરિવારજનોનો ડોક્ટર પર તેની બેદરકારીનો આક્ષેપ કરાયો પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી ભરૂચમાં દાઢની સારવાર કરાવવા ગયેલી મહિલાનું મોત નીપજતા હોબાળો મચ્યો છે. તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચની ડેન્ટલ હોસ્પિટલમાં ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.ત્યારે પોલીસે આ મામલે પોલીસે […]










