કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર કિસીકે વાસ્તે હો અપને દિલમેં પ્યાર, જીના ઉસીકા નામ હૈં.. ખાલી ઓટલે બેસીને અલકમલકની ચર્ચાઓ કરતાં કે પાનના ગલ્લે ક્રિકેટ મેચની કોમેન્ટેટરી જોતાં કે સાંભળતાં કે પછી વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર કે સોશ્યલ પ્લેટફોર્મ પર ખાલી સુફિયાણી કોમેંટ કરવા કરતાં લાયક લોકોના આંસુ લુંછી તેને યોગ્ય રીતે મદદરૂપ થવાના […]
Author: JKJGS
સાવરકુંડલા ખાતે સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો
સાવરકુંડલા શહેરમાં આવેલ એકલિંગજી ઉપવન વાડી ખાતે તારીખ ૮-૩-૨૫ ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે પૂ. શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના મુખેથી સત્સંગીઓ માટે અસ્ખલિત વાણીના પ્રવાહથી સત્સંગીઓ થયાં શિવભક્તિમાં તરબોળ થયા શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાથી માનવજીવન ધન્ય બને છે. ભગવાન આશુતોષ શિવજીની ભક્તિમાં પવિત્રતા અને નિષ્કામ ભાવ એ મુક્તિનો માર્ગ છે. ૐ નમઃ શિવાયની ધૂન દ્વારા […]
સુરત ખાતે યોજાયેલ સાયક્લોથોનમાં યુવા શિક્ષકોએ ભાગ લીધો
લીલી સવારી કરો, સ્વચ્છ શ્વાસ લો, પ્રદૂષણ અને વ્યસનથી દૂર પેડલ ચલાવો આ થીમ હેઠળ વાય જંક્શનથી ડુમસ સુધી સાયક્લોથોન ઇકોપેડલ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડોની સંખ્યામાં સાયકલવીરો ઉપસ્થિત રહ્યાં હતાં. સદર સાયક્લોથન પાછળનો હેતુ વ્યસન મુક્તિ અને સ્વસ્થ શરીર, વૃક્ષ વાવેતર અને સ્વસ્થ વાતાવરણ રાખવાનો હતો. જેમાં સુરતનાં કમિશનર, પોલીસ જવાનો […]
ઓશમ ખાતે ઢંકગિરી મહાતીર્થની યાત્રામાં શ્રાવકોને પધારવા નિમંત્રણ
૩૮ વર્ષથી ચાલી આવતી ફાગણ શુદ તેરસની યાત્રા તા. ૧૨ માર્ચને બુધવારના રોજ યોજાશે ઢંકગિરી તીર્થોદ્વારિકા ‘સાધ્વી રત્ન’ ગુરુવર્યાશ્રીજી પૂ. ચારુવ્રતાશ્રીજી મ.સા. પ્રેરીત ૩૮ વર્ષથી ચાલી આવતી યાત્રા ફાગણ શુદ ૧૩, તા. ૧૨.૩.૨૫ ને બુધવાર સવારે પાટણવાવ ગામમા જૈન મંદિરેથી શરૂ કરી પીરની જગ્યાએ થઈ રાયણ પગલા થઈ શાન્તિસ્નાત્રમય જિનાલય તથા ઋષભકૂટ જિનાલયે ભકિત કરી ભીમકુંડ થઈ ડેડકીયુ […]
ઘંટીયા પ્રાચી ગામે રહેતી 7વર્ષ ની બાળા એ રોજો રાખી ખુદા ની બંદગી કરી
હાલ ચાલી રહેલા રમજાન મહિના દરમિયાન ઘંટીયા પ્રાચી ગામે રહેતા કાબીરાની યાસીન ભાઈ ની 7 વર્ષની બાળકી કાબીરાની માહેનૂર યાસીનભાઈ એ રોજો રાખી ખુદા ની બંદગી કરી
જેતપુરના વોર્ડ નંબર 1 ના રહીશોનો સ્થાનિક પ્રશ્નોને લઈને નોંધાવ્યો વિરોધ
વોર્ડ નંબર 1 માં કેનાલ પાસે આવેલા મકાનોને ભૂગર્ભ ગટર તેમજ રોડ રસ્તાની નથી મળી સુવિધા.. જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા અપવામાં ઉણી ઉતરી છે ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા, ભૂગર્ભ ગટર, […]
આજ નું રાશિફળ (11/03/2025)
મેષ આજના દિવસે હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ […]
મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
માર્ચ 10, 2025: મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. શ્રી ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, […]
તેલંગાણા SLBC ટનલ ધરાશાયી; ફસાયેલા લોકોને શોધવા રોબોટ્સ તૈનાત કરવામાં આવશે
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લાના ડોમાલાપેન્ટા ખાતે SLBC ટનલમાં ખોદકામ કરનાર-કમ-લોડરની મદદથી ટનલ બોરિંગ મશીન સપોર્ટ સિસ્ટમના ભાગો દૂર કરવામાં આવી રહ્યા છે. ૨૨ ફેબ્રુઆરી સવારથી શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગની અંદર ૧૪ કિમી અંદર કાટમાળ નીચે ફસાયેલા આઠ વ્યક્તિઓને શોધવામાં સામેલ બચાવ એજન્સીઓને રવિવારે કામગીરીના ૧૬ મા દિવસે થોડી સફળતા મળે તેવી અપેક્ષા છે, જેમાં […]
મુંબઈના નાગપાડામાં નિર્માણાધીન બિલ્ડીંગની પાણીની ટાંકી સાફ કરવા અંદર ઉતરેલા ૫ કામદારોના મોત
મહારાષ્ટ્રના મુંબઇમાં નાગપાડા ખાતે એક નિર્માણાધીન બિલ્ડીંગની પાણીની ટાંકી સાફ કરવા માટે અંદર ઉતરેલા ૫ કામદારોના શ્વાસ રૂંધાવાના કારણે મોત થયા છે. જ્યારે ટાંકીની અંદર સફાઈ કરી રહેલા કામદારોને અસ્વસ્થતા અનુભવવા લાગી, ત્યારે ફાયર બ્રિગેડની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને તાત્કાલિક મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. […]










