સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને હાલનાં કોચ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ (ગામ સ્યાદલા) નાં સુપુત્ર રુચિત પટેલે અમેરીકાની ધરતી પર રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરી સ્યાદલા ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. અમેરિકાનાં એટલાન્ટા સ્ટેટમાં વસતાં ગુજરાતનાં ચરોતરીયા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા એક સીઝન […]
Author: JKJGS
એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાના વિધાર્થીની બહેનોએ મેળવી ઝળહળતી સિદ્ધિ…
શ્રી કે કે. હાઈસ્કૂલ સાવરકુંડલામાં ૬૮મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની એટલેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાના વિધાર્થીની બહેનોએ પ્રથમ અને દ્વિતીય નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ છે. અન્ડર – ૧૯ માં પ્રથમ ગોહિલ જેન્સી, મેર તુલસી, ટોટા રક્ષિતા, ગેલાણી રિયા, ખોખર અલ્ફિયા, કાછડ આશા… દ્રિતીય ડાભી હર્ષિતા, રાઠોડ આયુષી, કાનાણી હેમાંગી, સરવૈયા […]
સામપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સામપુરા શાળા માં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો પરંપરાગત પોશાક પહેરી ઉત્સાહભેર શાળાએ આવ્યા હતાં. શાળાનાં મુખ્યશિક્ષક અનિલભાઈ ચૌધરીએ બાળકો સમક્ષ આદિવાસીઓનાં ઈતિહાસની વાતો રજૂ કરી હતી. તેમણે આદિવાસી ખાણું, નાચણું, ઘરેણાં તેમજ બોલી વિષયક માહિતી સાથે બાળકોને વિશ્વ આદિવાસી દિવસની […]
કામરેજની વાવ પ્રાથમિક શાળાનાં જરૂરિયાતમંદ બાળકોને રૂપિયા બે લાખની કિંમતનાં સ્કૂલ યુનિફોર્મનું દાન
સાત વર્ષ પહેલાં વડીલોનાં મોક્ષાર્થે રૂપિયા બે કરોડનાં દાનથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શાળાનું ભવ્ય બિલ્ડીંગ બાંધવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં આશરે 500 જેટલાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ માટે રૂપિયા બે લાખ જેટલી માતબર રકમનું દાન પ્રાપ્ત થયું હતું. ગામનાં વતની દાતા પ્રભુભાઈ છોટુભાઈ ભક્ત […]
વિશ્વ આદિવાસીવાસી દિવસ: શા માટે ભારતે પશ્ચિમના સામૂહિક અપરાધને માથે લેવો જોઈએ?
વિશ્વ આદિવાસી દિવસ ખરેખર જોઈએ તો પશ્ચિમી દેશોનો વસાહતીકરણ, જુલમ અને નરસંહારનો ઇતિહાસ છે. આ દિવસ આ દેશો માટે આ અપરાધબોધનું અથવા તેને માટે આત્મમંથન બાદ થયેલી આત્મગ્લાનિનું પરિણામ ગણીએ તો કદાચિત નવાઈ નથી પરંતુ ભારતે તેને અનુસરવાની જરૂર છે ખરી? 9મી ઓગસ્ટ વિશ્વ આંતરરાષ્ટ્રીય મૂળનિવાસી દિવસ તરીકે અથવા આદિવાસી દિવસ તરીકે ઓળખાય છે. વિશ્વભરના […]
રાણપુરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય નેત્ર નિદાન-નેત્રમણી કેમ્પ યોજાયો
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ તેમજ નેત્રમણી કેમ્પ યોજવામાં આવ્યો જેમાં 103 દર્દીઓએ પોતાના આંખની નિદાન કરાવી હતી જેમાંથી 18 જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પ ને સફળ બનાવવા માટે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ […]
ભરૂચ જિલ્લામાં વાસ્મો અને પાણી પુરવઠા વિભાગની મહાત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં થયેલી ગોબાચાળી ની તપાસ ક્યારે થશે…?
વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીજી ની મહિલાઓને લક્ષમાં રાખીને શૌચાલય બાદ સમગ્ર દેશમાં *નલ સે જલ* તેમજ “ઘર ઘર જલ” ની અતિ મહાત્વાકાંક્ષી યોજના સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્યમાં સાનુકૂળ પ્રતિસાદ મળ્યો, પરંતુ ગુજરાત ના કેટલાક જિલ્લાઓ પૈકીના ભરૂચ જિલ્લામાં મોદીજીની મહિલાઓને સમર્પિત કરેલી “નલ સે જલ” યોજનાને સફળ બનાવવા બદલે કરોડો રૂપિયાની કમાણી કરવાનો […]
ભરૂચમાં 62 ગ્રામ મેથામ્ફેટામાઇન સાથે રહાડપોરનો પ્રકાશ પટેલ ઝડપાયો
— કિંમત રૂપિયા 7,10,100ના મુદ્દામાલ સાથે પ્રકાશને ઝડપી તે ક્યાંથી લાવ્યો છે તેની તપાસ આદરી — ભરૂચ પોલીસ ‘નો ડ્રગ્સ ઈન ભરૂચ’ કેમ્પેઈન ચલાવી રહી છે. ફરી એકવાર ભરૂચ જિલ્લો ડ્રગ્સના નેટવર્કનું હબ હોવાનો ઈશારો મળી રહ્યો છે. અવારનવાર ડ્રગ્સની હેરફેર કરનારા ભરૂચમાં ઝડપાતા હોય છે. આ નશાના કારોબારીઓ શહેરના યુવાનોને નશાની લત લગાડતા હોય […]
રાણપુર PGVCL દ્વારા વીજ ચોરી કરતા તત્વો સામે લાલ આંખ
રાણપુર શહેર સહીત તાલુકામાંથી 20 લાખની વીજચોરી ઝડપાઈ રાણપુર,ધારપીપળા, કેરીયા,અળવ,અલમપુર,હાંસલપુર ગામે 180 કનેક્શન ચેક કરતા 35 વીજ કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઈ બોટાદ જિલ્લાના રાણપુર PGVCL કચેરીના નવનિયુક્ત નાયબ ઇજનેર આર.એ.ચૌધરીએ ચાર્જ સંભાર્યા બાદ વીજ ચોરી કરતાં ઈસમો ઉપર દરોડા પાડીને ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાણપુર તાલુકાના ધારપીપળા,કેરીયા,અળવ,અલમપુર,હાસલપુર તેમજ રાણપુર સીટી સહિતના વિસ્તારોમાં PGVCL ની […]
જામનગર સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ તા. ૦૯-૦૮-૨૦૨૪ ના રોજ શ્રી નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ
આ ઉપરાંત મેયરશ્રી વિનોદભાઈ એન. ખીમસૂર્યા, ડે. મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નરશ્રી ડી.એન.મોદી, ડે. કમિશ્નરશ્રી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયરશ્રી ભાવેશભાઈ જાની હાજર રહેલ. :: એજન્ડાની વિગત :: મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ થઇ હોટલ કિચન એજ થઇ નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે કમિશ્નરશ્રીની […]










