Gujarat

ધોરાજીમાં ૧૧૦૦ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરી રૂ. ૨૨ લાખની જમીન ખુલ્લી કરાવાઈ

ખુલ્લી થયેલી જગ્યા પર ફાયર સ્ટેશન બનશે: ધોરાજીમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવા- તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ૧૧૦૦ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરીને, આશરે રૂ.૨૨ લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં […]

Gujarat

રાજકોટમાં વોટસન મ્યુઝિયમ ખાતે હસ્તકલા સપ્તાહની ઉજવણી નિમિત્તે માટીકલા વર્કશોપ યોજાયો

માટીમાંથી કાચબો-પિછવાઈ બનાવવાનું શીખતી વિદ્યાર્થીનીઓ : ૭૦ લોકોએ માટીની કલાકૃતિઓ નિહાળી ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા હસ્તકલા પ્રવૃત્તિને ઉતેજન આપવા, કલા પ્રવૃત્તિમાં રસ ઉત્પન્ન કરવા અને પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસારુપ નમુનાઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદેશથી અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ – ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના […]

Gujarat

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં સામાજિક ઓડીટ યુનિટ દ્વારા ગ્રામસભા યોજાઈ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં ગત તા. ૨૭ ડિસેમ્બરના રોજ મનરેગા યોજના અંતર્ગત સામાજિક ઓડીટ યુનિટ દ્વારા ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામ વિકાસની યોજનાઓના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇને કરાયેલા સામાજિક ઓડીટની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા સામાજિક ઓડીટર દ્વારા ગામલોકોને મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવવા અને સરકારી યોજનાઓ વિષે વિગતવાર ચર્ચા […]

Gujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયા ખાતે ખેડૂતો માટે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાજકોટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.) પીપળીયા ખાતે આજે પ્રાકૃતિક કૃષિના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ-રાજકોટ દ્વારા જિલ્લાના ધોરાજી, જામકંડોરણા તેમજ ઉપલેટા તાલુકાના ખેડૂતો માટે આ માર્ગદર્શક પરીસંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના […]

Gujarat

સાવરકુંડલા શહેરને કૃષ્ણમય કરવા ઈસ્કોન હરે રામ હરે ક્રિષ્ના સંપ્રદાયના સાધુઓ સાવરકુંડલા ખાતે આગમન

અમેરિકા યુક્રેન અને રશિયા જેવા અલગ અલગ દેશોના ઇસ્કોન મંદિરનાં હરે રામ હરે ક્રિષ્ના સંપ્રદાયના વિદેશી સાધુઓ હવે સાવરકુંડલા શહેરને ધર્મનું ઘેલું લગાડવા માટે સતત પ્રયત્નશીલ. ઇસ્કોન મંદિરનાં હરે રામ હરે ક્રિષ્ના સંપ્રદાયના વિદેશી સાધુઓ આજરોજ સાવરકુંડલા ખાતે આવેલ એકલિંગજી ઉપવન ખાતે પધાર્યા છે. ખાસકરીને સાવરકુંડલામાં ભગવદ ગીતાજીના સંદેશનો શહેરના ભાવિકજનોના હ્રદય સુધી પહોચાડવા માટે […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના ભવ્ય જાજરમાન ઈતિહાસની ધરોહર સમાન શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓની ઝલક

તારીખ ૪-૧-૨૫ના રોજ સાંજે ૫ થી ૮-૩૦ સુધી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સરસ્વતી સાધકોના કૌશલ અને સાંસ્કૃતિક કલચરના ઓરિજિનલ કાઠિયાવાડી મિજાજની એક ઝલક માણવા પધારવા સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે છેલ્લા પાંચ દસકા કરતાં વધુ સમયથી સતત શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે હરણફાળ ભરતી સંસ્થા પૈકીની એક સંસ્થા એટલે શિક્ષણ, સેવા  ચારિત્ર્ય નિર્માણના આધારસ્તંભ […]

Gujarat

લોકશાળા ખડસલી ખાતે શાળા વાર્ષિકોત્સવ ઉજવાશે અને  સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આયોજિત ૫૯ મી  રેલીનું પણ આયોજન

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલ શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ તારીખ ૧-૧-૨૫ ના રોજ યોજાનાર છે જેમાં મુખ્ય મહેમાન મહેશભાઈ કસવાલા તેમજ અરુણભાઈ દવે અને ચંદ્રેશભાઇ બોરીસાગર ભાવેશભાઈ ચાંદેસરા અને હિંમતભાઈ ગોડા મનોહરભાઈ ત્રિવેદી અને ડો .રાજેન્દ્રભાઈ ખીમાણી જેનું ઉદ્ઘાટન તારીખ ૧-૧-૨૫ને સવારે ૧૦-૦૦કલાકે રાખેલ […]

Gujarat

સાવરકુંડલા વકીલ મંડળના પ્રમુખ તરીકે જુબેર ચોહાણની બિનહરીફ વરણી કરવામાં આવી 

 સાવરકુંડલા વકીલ મંડળના પ્રમુખ તરીકે યુવાન એડવોકેટ જુબેર ચોહાણની વરણી થતાં ઠેર ઠેરથી પ્રચંડ આવકાર સાથે અભિનંદન મળી રહ્યા છે સાવરકુંડલા ખાતે બાર એસોસિયેશનની ચૂંટણીમાં સાવરકુંડલાનો મુસ્લિમ યુવાન જુબેરભાઈ ચોહાણની પ્રમુખ તરીકે બિન હરીફ વરણી થતાં વકીલ મંડળ અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ હતું જુબેર ચોહાણની પ્રમુખ તરીકેની વરણીને સિપાહી સમાજના પ્રમુખ હાજી દિલાવરભાઈ ભટ્ટી, […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની સાફ સફાઇ કરવામાં આવતા નગરજનોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો છે

છોટાઉદેપુર નગરની મધ્યમાં રજવાડા સમયથી કુસુમ સાગર તળાવ સ્થિત છે. છેલ્લા લાંબા સમયથી તળાવમાં નફ્ફટ વેલાના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. ગંદકીના કારણે આસપાસના રહીશોની સાથે તમામ નગરજનો પરેશાન હતા. નગરની શોભામાં વધારો કરતું તળાવ ગંદકીનું પ્રતીક બન્યું હતું. જેને ધ્યાનમાં લઈને સાંસદ જશુભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા તળાવની […]

Gujarat

વતનના જિલ્લા સુરેન્દ્રનગર માં બદલી થતાં છોટાઉદેપુરનાં સિહાદા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય-સન્માન કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુરનાં સિહાદા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા આઠ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સરળ અને સૌમ્ય સ્વભાવી શિક્ષક નરદીપસિંહ રાઠોડ કે જેઓ શાળા માં પણ બાળકોને પણ ઉત્તમ અને ઉદાહરણરૂપ સેવાઓ આપતા હતા ઉપરાંત અહીં છોટાઉદેપુર જિલ્લાના  પોલીસ- પીએસઆઇ, તલાટી, વનરક્ષક સહિતની  સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા યુવાનોને પણ જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા બીરસા એજ્યુકેશન […]