માંગરોળના બંદર દરવાજા વિસ્તારમાં ટેકટ્રરના પાણીના ટાંકાના ડ્રાઇવર એ સાયકલ ચાલક યુવાનને હડફેટે લેતા સાયકલ ચાલક યુવકનુ ઘટના સ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજતા ચુડલી પરીવારમા શૌક છવાયો, મુર્તક આશાસ્પદ યુવક જુનેદ મો. હુશેન ચુડલી ઉ.વ.27 નામના યુવકનુ મોત થતા લોકોનો આક્રોશછે કે ટ્રાફિકને લીઘે બંદર ઝાંપા ખાતેથી ભારે વાહનોનો પ્રતિબંધ લગાવી કડક રીતે અમલ થાય અને […]
Author: JKJGS
ગીર સોમનાથ જિલ્લા મા હાલ ઠંડી નું પ્રમાણ વધતા લોકો દ્વારા તાપણા નો સહારો લીધો
હાલ દિવસે દિવસે ઠંડી નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પ્રાચી તીર્થ ખાતે યુવાનો દ્વારા વધુ પડતી ઠંડી થી બચવા દેસી જુગાડ મુજબ તાપણા નો સહારો લેવો પડ્યો હતો હાર્દિક કાનાબાર પ્રાચી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડાં ગામના રસ્તા માટે 18 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા સરકાર દ્વારા રસ્તાની મંજુરી આપતા આઝાદીના વર્ષો પછી રસ્તા બનશે
કવાંટ તાલુકાના તુરખેડાં ગામે રસ્તાના અભાવે એક મહિલાની રસ્તામાં પ્રસૂતિ થતાં તેનું મોત થયું હતું. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુવો મોટો દાખલ કરાતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રસ્તાની મંજુરી આપી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ પાસે એસ્તિમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રસ્તા બનાવવા માટે એજન્સી નક્કી કરવા માટે જિલ્લા પંચાયત માર્ગ મકાન […]
બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા એન.ડી.પી.એસ.ના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય, એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, વી.એન.તડવી નાઓ ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભુત બાતમી હક્કિત મળેલ કે, ઝેર ગામે ગમાણ ફળીયા રહેતા જોરીયાભાઇ મથુરભાઇ રાઠવા નાઓ પોતાના કબજાના […]
બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ લલિતચંદ્ર રોહિત ચોથી વખત વિજેતા બન્યા હતા
બોડેલી સેવાસદન કોર્ટે ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી..જેમાં બોડેલી વકીલ મંડળના હોદ્દેદારોમાં પાંચ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા. જેમાં ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મહેશભાઈ રાઠવાને માત્ર ૨૫ મત મળ્યા અને ૭૨ મત મળતા પ્રકાશભાઈ રોહિત જંગી બહુમતીથી વિજેતા થયા હતા. પ્રકાશભાઈ વિજેતા થતા વકીલ ભાઈઓમાં ખુશી જોવા મળી હતી. જેમાં મંત્રી તરીકે […]
છોટાઉદેપુર તાલુકાના નાલેજ ઓલીઆંબા અને મોટી અમરોલ ગામ પાસે બ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર તાલુકાના નાલેજ ઓલીઆબા અને મોટી અમરોલ ગામે ત્રણ જેટલા બ્રિજો બનવાના છે. આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને સાંસદ જશુભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે નાલેજ ગામ પાસે બ્રિજની કામગીરી, ઓલીઆંબા ગામ પાસે મુંડેણ કોતર ઉપર બ્રિજની કામગીરી તેમજ મોટી અમરોલ ગામ પાસે […]
IMFના ભૂતપૂર્વ વડા રોડ્રિગો રાટોને ઓછામાં ઓછા ચાર વર્ષ જેલમાં પસાર કરવા પડશે
ડૂબતી અર્થવ્યવસ્થાને ઉગારવા માટે IMF (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ)ના વડા રહેલા રોડ્રિગો રાટોને ઓછામાં ઓછા ચાર વર્ષ જેલમાં પસાર કરવા પડશે. યુરોપિયન દેશ સ્પેનની એક કોર્ટે રોડ્રિગોને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. રોડ્રિગો સ્પેનના અર્થતંત્ર મંત્રી પણ રહી ચૂક્યા છે. તેના પર ટેક્સ સંબંધિત ગુનાઓ, મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો […]
અનવોન્ટેડ કોલ્સ અને સાયબર ફ્રોડની ફરિયાદ કરવા માટે મોબાઈલ એપ આવશે, સરકાર હાલમાં વિચારણા કરી રહી છે
ટેલિકોમ વિભાગ નવા વર્ષ પર એક સુપર એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે મોબાઈલ યુઝર્સને હાલમાં અનવોન્ટેડ કોલ્સ અને સાયબર ફ્રોડ કોલના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સે અલગ-અલગ જગ્યાએ આ અંગે ફરિયાદ પણ કરવાની હોય છે, પરંતુ હવે તેમણે આવું કરવું પડશે નહીં. ટેલિકોમ વિભાગ એક સુપર એપ લઈને આવી રહ્યું […]
કોપરનિકસ સેવા માહિતીની સેટેલાઇટ છબીઓમાં ચીનની નાપાક હરકતો સામે આવી, જેમાં ચીન પેંગોંગ ત્સો તળાવના ઉત્તરી કાંઠે બાંધકામનું કામ ચાલી રહયાનું સામે આવ્યું
ચીન સંબંધોને લઈને ભારત દ્વારા ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે પીએલએના સિરિજાપ અને રિમુચાંગ પેટ્રોલિંગ બોટ બેઝ પર વિસ્તરણનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે ચીન સંબંધોને લઈને ભારત દ્વારા ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ આ પછી પણ ચીન પોતાની હરકતોથી હટી રહ્યું નથી. કોપરનિકસ સર્વિસ ઇન્ફોર્મેશનની સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે […]
સંયુક્ત રાષ્ટ્રએ ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવે આજના સમયમાં તેની સુસંગતતા અને ઉપયોગીતા વિશે એક સંદેશ શેર કર્યો ધ્યાનની શક્તિને ઓળખીને, સંયુક્ત રાષ્ટ્રએ ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવે આજના સમયમાં તેની પ્રાસંગિકતા અને ઉપયોગીતા અંગે એક સંદેશ શેર કર્યો છે. સદગુરુએ કહ્યું કે ધ્યાન એ એવી […]










