છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ મથકના પીએસઆઈ ડી.કે.પંડ્યા સાહેબ દ્વારા કલારાણી શાળામાં સ્ટૂડન્ટ્સ પોલીસ કેડેટ (SPC) ની તાલીમ લઈ રહેલા ૨૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીનીઓની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં બાળકોની મુલાકાત લઈ ટ્રાફિક નિયમોના નિવારણ વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા અને સ્વચ્છતા ઉપર સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓએ મેળવેલ તાલીમ બાબતે ચર્ચા […]
Author: JKJGS
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન કરી દિખાવો કર્યા
ભારત દેશના ભાજપ સરકારના ગૃહ મંત્રી અમીત શાહ દ્વારા સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો અને તેમનો અપમાન કર્યું જેના માટે એસ.ટી.એસ.સી ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. તે બાબતે ભારતના ગૃહ મંત્રી તરીકે હોદ્દા પરથી રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે તે બાબતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર […]
છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, લોકસભાના સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ […]
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાનું માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ, મેન બજારમાં ગાંધી ચોકથી નદી સુધીના રસ્તાના નવીનીકરણ કાર્યની મુલાકાત લઈ આ કામગીરીનું નિરીક્ષણ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ કર્યું
આ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી અને સ્થાનિક વેપારીઓ , એન્જિનિયર ,એન્જસીના અધિકારીને જરૂરી સૂચના આપી. આ માર્ગ નવીનીકરણ કાર્ય શહેરના વિકાસમાં એક નવો માર્ગ ખોલશે. આ કાર્યથી શહેરની સુંદરતા વધશે અને વાહન વ્યવહાર સરળ બનશે. બિપીન પાંધી સાવરકુંડલા
લીખાળા ગાધકડા ગામ લોકોમાં ખુશીની લહેર
માનનીય ધારાસભ્યની સૂચનાથી જ્યાં સુધી રોડનું રી સરફેસિંગ ટેન્ડરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય લોકોને તેમજ ટ્રાફિકમાં ખૂબ જ તકલીફ પડતી હોય જેથી સંબંધિત વિભાગને તાત્કાલિક કામ ધોરણે રોડનું કામ કરવા સૂચના આપતા આ વિસ્તારના ગામ લોકો તરફથી આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને હાલ પૂરક રોડનું […]
સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં ૩ તસ્કરો ત્રાટકી ઇમિટેશન આભૂષણો ઉઠાવી ગયા
મંદિરના પરિસરમાં રહેલ બાઈકને દીવાલ ઠેકાડી લઈ ગયા તસ્કરો. સા.કુંડલા રૂરલ પી.આઈ. પી.એલ.ચૌધરી સહિત કાફલો ઘટના પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો સા.કુંડલાના નવી આંબરડી ગામે ગઈ રાત્રિના દોઢેક વાગ્યા આસપાસ ૩ તસ્કરો ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આંબરડી નજીક આવેલ નવી આંબરડી ગામમાં દેવાણી/કિકાણી પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીનો […]
જેતપુરમાં નવાગઢ ચોકડી પાસે દારૂના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા
રૂા.1.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરીતી એલસીબી જેતપુરના નવાગઢ ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને પોલીસે પકડી પાડી મુદામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગઢ ચોકડી પાસે દરોડો પાડયો હતો.જેમાં એક મોટર સાયકલ તથા […]
ગૌમૂત્ર અને ગોબરમાંથી દિવા અને ગૃહસુશોભનની વસ્તુઓ બનાવી આવક મેળવાતા રમેશભાઈ
છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામક એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમના સ્ટોલોમાં ગૌમૂત્ર અને ગોબરથી બનેલા દિવા અને અન્ય વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના લીંબાણી ગામના રાઠવા રમેશભાઈ જેઓ ૨૦૧૮માં પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દસપર્ણી અર્ક બનાવવાનું શીખ્યા […]
છોટાઉદેપુરના દેવહાંટ ગામ પાસે ને.હા.56 ઉપર પુલની તૂટેલી પેરાફીટ તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવી
વાહન ચાલકોમાં હાશકારો જ્યારે અકસ્માતનો ભય ટળ્યો છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામ પાસે આવેલ દેવ નદી ઉપર એક બ્રિજ પસાર થાય છે જે નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો બ્રિજ છે આ બ્રિજ ઉપર આવેલી પેરાફીટ થોડા દિવસો અગાઉ ટ્રકની ટક્કરે તૂટી ગઈ હતી જે સમાચાર મીડીયામાં પણ પ્રકાશિત થયા હતા. બાબતેની રિપેરિંગ કામગીરી તંત્ર દ્વારા શરૂ […]
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે બાળકોમાં સંશોધન રુચિ કેળવાય તે માટે આયોજિત તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહી, બાળકોનો ઉત્સાહ વધાર્યો
G.C.E.R.T ગાંધીનગર દ્વારા પ્રેરિત, અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા,જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે બાળકોમાં સંશોધન રુચિ કેળવાય તે માટે આયોજિત તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓની સાથે આ ધારાસભ્ય અભેસિંહભાઈ […]










