Gujarat

તેરાપંથ ભવન ખાતે વિદ્યાસાગરજી મહારાજને વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન

સુરતના જૈન ધર્મના સમાજ દ્વારા સિટીલાઈટ વિસ્તારમાં આવેલ તેરાપંથ ભવન ખાતે વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન કરાયું, જે તારીખ 25મી ફેબ્રુઆરી,2024ના રોજ બપોરે 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી યોજાઈ હતી. મહારાજને ભાવપૂર્ણ વિન્યાંજલી પાઠવી સમાજના અગ્રણી એવા યશવંત શાહ અને હિતેશ જૈન (એડવોકેટ)એ જણાવ્યું હતું કે, આ વિન્યાંજલીમાં તમામ હિન્દુ સંસ્કૃતિના સાધુ-સંતો સાથે જૈન સમાજના […]

Gujarat

સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે વડીલોને શ્રેષ્ઠત્તમ ભોજન માટેનું અનુદાન રીલાયન્સ પરિવાર મોકલશે

સમગ્ર વિશ્વમાં જાણીતા અને એશીયાની સૌથી રીફાયનરી રીલાયન્સ ઈન્ડીસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન મુકેશભાઈ અંબાણીનાં સુપુત્ર ચિ. અનંતનાં શુભલગ્ન શાઈલા વિરેનભાઈ મરચન્ટ તથા વિરેનભાઈ મરચન્ટની સુપુત્રી ચિ. રાધિકા સાથે બુધવાર તા. 29 ફેબ્રુઆરી 2024ના શુભદિને જામનગરના મોટીખાવડી ગામ ખાતે આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થવા જઈ રહ્યા છે. ત્યારે નવદંપતીને વૃધ્ધાશ્રમનાં વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા શુભઆશયથી […]

Gujarat

ડભોઇના કરણેટ નજીકથી જતી ઓરસંગ નદીમાં ગંદકી જ ગંદકી

ડભોઇ તા. માંથી પસાર થતી ઓરસંગ નદી રેતી ખનન કરનારાઓએ વધુ પ્રમાણમાં રેતી ફુદી નાખતાં કોરી કટ બની છે. થોડી માત્રામાં પાણી છે તેમાં પણ લીલ બાઝી ગઇ છે. જેનાથી ઓરસંગ નદી ગંદી થઈ ગઈ છે. આકરો ઉનાળો હવે ચાલુ થશે ને પાણીની જરૂરિયાત પડશે પણ નદીના પટમાં લીલ અને ગંદુ પાણી હોવાથી પીવાના પાણીની […]

Gujarat

ખંભાળિયામાં રાજ્ય સૂચિત મુખ્ય શિક્ષક સંઘે શિક્ષકોના બદલી અને સેવાકિય નિયમો જાહેર કરવા માગ કરી

ગુજરાત રાજ્ય સૂચિત મુખ્ય શિક્ષક (એચ.ટી.એ.ટી.) સંઘના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગઈકાલે સોમવારે રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં હેડ ટીચર કેડર (એચ.ટી.એ.ટી.) અસ્તિત્વમાં આવી હતી. આ […]

Gujarat

250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ, આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણ નામ પર ચર્ચા

લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોને જામનગર મોકલવામાં આવ્યાં હતા અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ હતી. આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ […]

Gujarat

હિમવર્ષાથી ફ્લાઈટના ટેકઓફ કે લેન્ડિંગમાં વિલંબ થઈ શકે છે, અનેક ફ્લાઈટ મોડી પડશે

જમ્મુ-કાશ્મીર, લેહ લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષાને કારણે હવાઈ મુસાફરીને પ્રતિકૂળ અસર પહોંચી રહી છે. ઉત્તર ભારતનાં શહેરોમાં જતી ફ્લાઈટ નિશ્ચિત સમય કરતાં વિલંબ બાદ ટેકઓફ કે લેન્ડ થઈ છે. આજરોજ 27 ફેબ્રુઆરીએ લેહમાં હિમવર્ષાની અસરના પગલે અનેક ફ્લાઈટ મોડી પડશે. જો તમે લેહ લદ્દાખનું સૌંદર્ય નિહાળવા જવાના હો તો એક વખત […]

Gujarat

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સ્થાનિક સંસ્થા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સ્થાનિક સંસ્થા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સફાઈ કામગીરી તંત્રને કરવાની હોય પણ તંત્ર આ કામગીરીમાં નિષ્ફળ નિવડતા સ્થાનિક સંસ્થાએ ડેમ સફાઈની કામગીરી હાથમાં લીધી હતી. એક તરફ ડેમ સફાઈ અને જાળવણી પાછળ તંત્ર સરકારના નાણાનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં પણ સફાઈ ન થતી હોવાની […]

Gujarat

ચોટીલા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠતાં દોડધામ મચી

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠા હતી. જેથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશન બહાર ચોટીલા પોલીસે ડીટેઈન કરેલા વાહનોમા ભયાવહ આગ લાગી હતી. આ વિકરાળ આગના બનાવથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ભયાવહ આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગને […]

Gujarat

સુપાસી ખાતે આહીર અગ્રણી હીરાભાઈ જોટવા ના આંગણે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સ્મુતિમહોત્સવ -2024 યોજાયો

આહીર સમાજના આહીરાણી મહારાસના આયોજકો, કલાકારો,મહારાસ લેનાર આહિરાણીઓ, આહીર સમાજના પત્રકારો, ડોક્ટરો, પ્રોફેસરો અને સમાજ શ્રેષ્ઠીઓના કરાયા સન્માન આહીર સમાજના આગેવાન, ભામાશા અને પીઢ કૉંગેસી નેતા હીરાભાઈ જોટવા પરિવાર દ્વારા કરાયું ભવ્ય આયોજન લગ્નની મૉસમ વચ્ચે આહીર સમાજની જન મેદની ઉમટતા વિશાળ ડોમ પણ ટૂંકો પડ્યો ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદર વિસ્તાર ના આહીર સમાજના લોકોને […]

Gujarat

ઉનામાં 100 બેડની સરકારી હોસ્પિટલ માટે નેશનલ ફોરટેક હાઈવે નજીક 5 હેકટર જમિન ફારવણી કરાય…ડોક્ટરો અને સ્ટાફમાં ભારે ખુશી વ્યાપી ફટાકડા ફોડીને કલેકટરનાં આદેશને આવકાર્યો…

ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા ઉના તાલુકાની વસ્તી અને દર્દી ઓની સંખ્યાને ધ્યાને રાખીને છેલ્લા પાંચ વર્ષ કરતાં લાંબા સમયથી આ તાલુકાને 100 બેડની હોસ્પિટલ ફાળવવા માંગણી કરાયાં બાદ જાહેરાત કરાયેલ હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં હાલનાં ઉના સામુહિક આરોગ્ય કેન્દ્રને વેરાવળ સરકારી હોસ્પિટલ જેમ સબ સેન્ટર આપી સો બેડની હોસ્પિટલ ફાળવવામાં આવી હતી. […]