જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, મહિલા બાળ વિકાસના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ – વિદ્યા મંદિર જબુગામ, ઘનશ્યામભાઈ ત્રિવેદી – સામાજિક આગેવાન, જોરાવરસિંહ ઘરીયા – પૂર્વ સરપંચ ઉપરાંત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી […]
Author: JKJGS
માંગરોળ પંથકમાં પર્યાવરણના શુધ્ધિકરણ અને લાખો પક્ષીઓના આશ્રયસ્થાન સમા ઘટાદાર વૃક્ષોમાં અવારનવાર લાગતી ભેદી આગ સંબંધે પ્રકૃતિપ્રેમીઓએ મામલતદારને વધુ એક આવેદન પાઠવ્યું
આ મુદ્દે સાત સાત આવેદનો અને મૌખિક તથા લેખિત રજુઆતો બાદ પણ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાની વ્યથા ઠાલવી, માત્ર આશ્વાસનો જ મળતા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. સંજીવની નેચર ફાઉન્ડેશન, વંદે માતરમ્ ગૃપ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતના સંગઠનોએ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે માંગરોળ – કેશોદ, માંગરોળ -જુથળ(કામનાથ) રોડ પર રાજાશાહીના સમયના […]
આજનું રાશિફળ (03/12/2024)
મેષ આજના દિવસે તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। જે લોકોએ પોતાના પૈસા જુગાર માં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગાર થી દૂર રહેવાની સલાહ આપવા માં આવે છે. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે […]
શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
શ્રી વીર દાદા જસરાજ સેના દ્વારા ૭૦ માં બ્લડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવ મંદિરથી ભક્તિરામબાપુ તેમજ પ્રકાશ પ્રિન્ટર પ્રદીપભાઈ દોશી, લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણીની હસુભાઈ સૂચક, રાજુભાઈ શિંગાળા, પી સી વણજારા, પ્રિયેશભાઈ, કેતનભાઈ હિંગૂ, તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી તેમાં ૫૦ લોકોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં સહયોગ આપનાર આ તમામ દાતાનો જસરાજ સેના ટ્રસ્ટ […]
ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં આચાર્ય મનિષ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો
ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં છેલ્લાં 10 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં એચ.ટાટ આચાર્ય મનિષ પટેલની અન્ય શાળામાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, ગામનાં માજી સરપંચ છગનભાઈ પટેલ, શાળાનાં માજી આચાર્ય પ્રવિણભાઈ પટેલ, જાગૃતિ […]
જામનગર એસ.ટી. દ્વારા ઇ પાસ (e pass.gsrtc.in,) ની વિદ્યાર્થી ને તકલીફ ન થાય તે માટે ઉપરોક્ત સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે
જામનગર ડેપો દ્વારા.ઈ પાસ (e pass.gsrtc.in,) ની વિદ્યાર્થી ને તકલીફ ન થાય એ માટે સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે જે માટે જામનગર ડેપો માંથી વિભાગીય નિયામકશ્રી, વિભાગીય પરિવહન અધિકારીશ્રી,તેમજ જામનગર ડેપો મેનેજરશ્રી ની,સૂચનાથી સૂચનાથી જામનગર ટ્રાફિક ઇન્સ્પેક્ટર સંજયભાઈ ડોડીયા તેમજ પાસ સેક્શન સંભાળતા રમેશભાઈ સરસીયા દ્વારા ડી.કે.વી આર્ટસ કોલેજ, ડી.કે.વી કોમર્સ કોલેજ, આઈ.ટી.આઈ જામનગર તેમજ જામનગર […]
પ્રાચી તીર્થ માં પિતૃ માસ ની અમાસ નિમિતે ભારે માત્રામાં યાત્રિકા નો ઘસારો દિવસે જોવા મળ્ય
સો વાર કાશી એક વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ માં હાલ કારતક માસ ચાલી રહેલ કારતક માસ ની અમાસ નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યા મા યાત્રી ઓનો ઘસારો જોવા મળ્યો હતો યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી […]
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સીરીઝની બીજી મેચ એડિલેડમાં રમાશે
ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ૫ મેચ રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ હતી જેમાં ભારતે ૨૯૫ રનથી મેચ જીતી હતી. સીરીઝની બીજી મેચ એડિલેડ, ઓસ્ટ્રેલિયા (એડીલેડ ટેસ્ટ)માં રમાશે. આ ટેસ્ટ માટે આશા છે કે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ મેચમાં ઓપનિંગ કરી શકે છે અને કેપ્ટન રોહિત શર્મા […]
BCCIએ ટીમ ઈન્ડિયાના અન્ય મુખ્ય કોચની જાહેરાત કરી
ટીમ ઈન્ડિયાઃ BCCIએ ટીમ ઈન્ડિયા માટે બીજા કોચની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ રમી રહી છે અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગંભીર પારિવારિક કારણોસર ભારત આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા પરત ક્યારે જશે તે અંગે હજુ સુધી […]
RCB એક એવા ખેલાડીને ખરીદ્યો છે જે ટીમને એકલા હાથે લીગ જીતાડવાની ક્ષમતા ધરાવે છે
IPL 2025 પહેલા તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. મેગા ઓક્શનમાં ખેલાડીઓની ખરીદી કરવામાં આવી હતી. આ હરાજીમાં આરસીબીએ ખૂબ જ આર્થિક ખેલાડીઓને ખરીદ્યા છે. આરસીબી પાસે આ વર્ષે બેટ્સમેન અને બોલરોનો સારો વિકલ્પ છે. આ વર્ષે, ઇઝ્રમ્એ એક એવા ખેલાડીને ખરીદ્યો છે જે ટીમને એકલા હાથે લીગ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તમને […]










