કલોલમાં જૂના અને જર્જરિત થઈ ગયેલા શોપિંગ સેન્ટર લોકોના જીંદગી માટે જોખમી બની ગયા છે. છતાં નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શું કરે છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કલોલ એસટી ડેપો અને મુખ્ય શાક માર્કટ પાસે આવેલ વર્ષો જૂની ઇસુબ એસ્ટેટ બિલ્ડીંગ ભયજનક અને જર્જરિત બની ગયું છે. બુધવારે સાંજે 6:30 કલાકના સમયે અચાનક […]
Author: JKJGS
ગાંધીનગર કોર્પોરેશનમાં મિલકત વેરો નહીં ભરનારી 14 મિલકતોને સીલ, રૂ.2.18 કરોડનો વેરો નહીં ભરનારી 64 મિલકત સામે કાર્યવાહીની શરૂઆત
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 639 બાકીદારોને રૂ.67.33 કરોડનો મિલકતવેરો ભરપાઈ કરવા માટે દિવાળી અગાઉ આખરી નોટિસ આપવામાં આવી હતી. અગાઉ બે નોટિસને નહીં ગણકારનારા મિલકતધારકો દ્વારા બાકી વેરો ભરવામાં ન આવે તો સીલ મારવાની ચીમકી આ નોટિસમાં અપાઈ હતી. તહેવારો પૂરા થયા બાદ મનપા તંત્ર દ્વારા આકરી વસૂલાત માટે સીલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં […]
ગાંધીનગરના કોલવડામાં અગાઉના ઝગડાની અદાવતમાં ખેડૂત પર ફિલ્મી ઢબે હૂમલો, કારમાં આવેલા બે શખ્શો તલવાર-ધોકા વડે જીવલેણ હૂમલો કરી ફરાર
ગાંધીનગરના કોલવડા ગામમાં અગાઉના ઝગડાની અદાવતમાં વેગન આર કારમાં આવેલા બે શખ્સોએ ખેડૂતની કારને રોકી દઈ ફિલ્મી ઢબે તલવાર – ધોકા વડે જીવલેણ હૂમલો કરી કારના કાચ પણ તોડી નાખવામાં આવતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કોલવડા ગામના ઈશાજીનો માઢમાં રહેતા અજીતસિંહ સેધાજી વાઘેલા ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે […]
ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા વ્યોવૃદ્ધો માટે સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરાયું
સાવરકુંડલા તાલુકામાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન 70 વર્ષ કે વધુ વર્ષના વ્યક્તિઓ માટે સરકારી યોજના ઘર આંગણે આવી સાવરકુંડલા ગ્રામ્યના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયોજન સરકારશ્રીની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તે માટે કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાલા હંમેશા અગ્રેસર રહેતા આવ્યા છે ને થોડા દિવસ પહેલા પોતાની […]
રાજકોટ ખાતે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
રેડક્રોસના સહયોગથી આયોજિત કેમ્પમાં ૭૦ જેટલા પત્રકારોના મેડિકલ ટેસ્ટ કરાયા પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ‘ફિટ ઈંડિયા – ફિટ મીડિયા’ વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રીશ્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે […]
જેતપુરમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના મકાનમાં ચોર ત્રાટક્યાઃ ૮.૧૪ લાખની મતાની ચોરી
જેતપુરમાં મકાન બંધ કરીને રાજકોટમાં ટ્રાન્સપોર્ટના ધંધા માટે સ્થાયી થયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવનાર બે તસ્કરોની શોધખોળ જેતપુરમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને સોનાના દાગીના-રોકડ મળી રૂ.૮.૧૪ લાખની મતા ઉસેડી ગયાં હતાં. ટ્રાન્સપોર્ટરને રાજકોટમાં ધંધો હોય જેથી પરીવાર સાથે દિવાળી પૂર્વે જેતપુરમાં આવેલ મકાન બંધ કરી રાજકોટ નિલકંઠપાર્કમાં રહેવાં આવતાં રહેલ […]
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ ખાતે ૭૪મા સંવિધાન દિવસ ની ઉજવણી ના કાર્યક્રમમાં ગોપાલ કૃષ્ણ ગૌ શાળા માં રાખવાંમાં આવ્યો હતો
જેમાં રાજકોટ ગ્રામ્ય નાં પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચા ઉપાઘ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઈ મણવર, જીલ્લા ભાજપ મંત્રી શ્રી માલદેભાઈ ભાદરકા,જિલ્લા ભાજપ અનુ જાતિ મોરચા પ્રમુખ શ્રી બાબુભાઈ મકવાણા, મોરચા મહામંત્રીઓ દેવશીભાઈ, શત્રુધનભાઈ,શહેર ભાજપ પ્રમૂખ શ્રી લીનેશભાઈ સોમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દાનાભાઈ બાલસ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીવાભાઈ સોલંકી, […]
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કહ્યું કે આ બધું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શક્ય છે. મોદી હે તો મુમકિન હૈ
છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તાઓને 7 મીટરની જગ્યાએ પર 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી. છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે માર્ગ મકાન વિભાગ હસ્તક ટ્રાઇબલ વિસ્તારમાં રસ્તાઓને સાત મીટર ની જગ્યાએ 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી છે. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ […]
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ગઢબોરીયાદ ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા ગઢબોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ભીલ મુકેશભાઈ અરવિંદભાઈ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત છોટાઉદેપુર, ભીલ ભાવનાબેન વિજયભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નસવાડી, ભીલ શકુબેન મહેશભાઈ સરપંચ ગઢબોરીયાદ, રાજુભાઈ રાઠવા પૂર્વ તાલુકા પ્રમુખ નસવાડી, રોહિત જાવભાઈ દામણભાઈ ગઢબોરીયાદ ગામના […]
છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે
સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયા કેનાલો બનાવવા ફાળવ્યા પરંતુ અધિકારોની બેદરકારીને લઈ અત્યારસુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં રામી જળાશય યોજના વર્ષ ૧૯૮૮ માં બનાવાઈ જેમાં ખાંડીવાવ , મોતીસાંકડ , થડગામ , ગડેઠા, દેવત , કાનાબેડા , છીપણ, જાંબા , ભેખડિયા, નળવાંટ એમ ૮ થી ૧૦ ગામોને […]










