છોટાઉદેપુર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો તા.૦૧/૧૨/૨૦૨૪થી પોર્ટલ પર અરજી કરી શકશે છોટાઉદેપુર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયો માટે અરજી કરી શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બાગાયત ખાતાની નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ યોજનાઓ ટ્રેક્ટર (20 bhp સુધી), કાચા/અર્ધ પાકા મંડપ, સ્વયં સંચાલિત મશીનરી, શાકભાજી […]
Author: JKJGS
અનુસુચિત જન જાતિના ૧૪ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે લોકનૃત્ય-લોકવાધ્યતાલીમ મેળવવા માટે અરજી કરી શકશે
તા. ૪ ડીસેમ્બર સુધી ફોર્મ મેળવી જમા કરાવવું છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં લોકનૃત્ય/લોકવાધ્યની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. શિબિરમાં ભાગ લેવા માંગતા ૧૪ થી ૨૯ વર્ષના અનુસુચિત જન જાતિના યુવક-યુવતીઓએ પોતાનું અરજી ફોર્મ તા. ૨૮/૧૧/૨૪ થી તા. ૦૪/૧૨/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,એ-૮, બીજો માળ, છોટાઉદેપુર ખાતે કચેરી સમય દરમ્યાન ફોર્મ મેળવી […]
જેતપુરમાં અનૈતિક પ્રેમ સંબંધમાં પત્નીના પ્રેમીએ પતિને છરી મારી જેતપુર પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધાયો
જેતપુર શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો જેમાં અનૈતિક પ્રેમ પ્રકરણમાં પત્નીના પ્રેમીએ પતિને છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ જેતપુર પોલીસ મથકે નોંધાઇ હતી બનાવની વિગતો મુજબ શહેરના અમરનગર રોડ પર રહેતા અને કાપડનું દલાલી કામ કરતા ફેનીશ ઝવેરભાઈ ભુસડાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પરિવાર સાથે દીવ બાજુ ફરવા જવાનું […]
ઉનાના ગાંગડા ગામે નેશનલ હાઈવે ભાવનગર-સોમનાથ રોડ ઉપર સર્કલ તથા સર્વિસ રોડ બનાવવા માંગ
નિવારણ નહી આવે તો તા. 2 ડીસે. ના રોજ ધારણા પર બેસવા ચીમકી આપી. ઉનાના ગાંગડા ગામે નેશનલ હાઈવે ભાવનગર-સોમનાથ રોડ ઉપર સર્કલ અથવા સર્વિસ રોડ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યાં હોય પરંતું આજ સુધી કોઈ સર્કલ તેમજ સર્વિસ રોડ નહી બનતા અને કોઈ નિવારણ આવેલ નથી. જે બાબતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના […]
અમરેલી ના GSRTC ના સ્ટાફ ડ્રાઈવર અને કંડકટર માં હજુ ઈમાનદારી હાજરા હજુર છે… પણ ઈમાનદારી કરવાની ઈચ્છા હોવી જોઈએ
ભાવનગર થી ઉપડી અમરેલી આવતી ગાડી 2.15 કલાકે ભાવનગર થી ઉપડતી ગાડી માં લેડીઝ એમનું કીટ (બેગ ) ભૂલી ગયા હતા જેમાં રોકડ રકમ 4000જરૂરિયાત ડોક્યુમેન્ટ અને કીમતી સામાન હતો. તે બેગ બસ માં ભૂલી ગયા હતા. અને તે પેસેન્જર અમરેલી ઉતરેલ અને પછી તે પેસેન્જર ના રિલેટિવ આવી અમરેલી ના ST ડેપો, કેન્ટ્રોલ પોઇન્ટ […]
સાવરકુંડલામાં વૃદ્ધો માટે ચારધામ યાત્રાનું ભવ્ય આયોજન
સાવરકુંડલા સ્થિત ‘સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ’ દ્વારા વૃદ્ધોના સન્માનમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ‘મા-બાપનું ઘર વૃદ્ધાશ્રમ’ના સંચાલક મનિષા દીદી તેમજ વૃદ્ધાશ્રમ ના તમામ વૃદ્ધો માટે ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તારીખ ૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાશે. આ દિવસે વૃદ્ધો માટે શાહી ભોજનનું આયોજન કરવામાં આવશે અને […]
આજનું રાશિફળ (28-11-24)
મેષ આજના દિવસે શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. તમને લાભ થવાની શક્યતા […]
ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે ૨૬/૧૧/૨૦૨૪ના રોજ બંધારણ દીવસની શાનદાર ઉજવણી કરવામાં આવી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે તારીખ ૨૬/૧૧/૨૦૨૪ ના રોજ બંધારણ દિવસણી શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને દેશના બંધારણ વિષે માહિતી આપવામાં આવી હતી. અને ચિત્રસ્પર્ધા રાખી હતી. જેમાં નંબર આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને પૂ. શ્રી. ડો રાતીદાદાએ બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનવવા સંસ્થાના […]
સાવરકુંડલા વોર્ડ નંબર પાંચના હાથસણી રોડ પર આવેલ શિવશક્તિ સોસાયટી પાસે આવેલ જાહેર વોંકળાની નગરપાલિકા સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવી
આ તકે સ્થાનિક રહીશો હરેશભાઈ સૂચક તેમજ અન્ય રહેવાસીઓએ સફાઈ થતાં નિરાંતનો શ્ર્વાસ લીધો. સાવરકુંડલા શહેર વોર્ડ નંબર પાંચના હાથસણી રોડ પર આવેલ શિવશક્તિ સોસાયટીની હદમાં રહેલ જાહેર વોંકળામાં રહેલી ગંદકીને આજરોજ સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સદસ્ય પ્રતિનિધિ જીગ્નેશભાઈ ભરાડની સૂચના મુજબ સફાઈ સુપરવાઇઝર હિતેશભાઈ રબારીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું […]
સાવરકુંડલા ખાતે શ્રી કે.કે હાઇસ્કૂલમાં કરવામાં આવી બંધારણ દિનની ભવ્ય ઉજવણી
શ્રી કે.કે હાઈસ્કૂલ અને કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલામાં એન.એસ.એસ યુનિટ નિયમિત પ્રવૃત્તિ અંતર્ગત ૨૬ મી નવેમ્બરના રોજ “ભારતીય બંધારણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી .આ ઉજવણી અંતર્ગત પ્રાર્થના સભામાં ભારતીય બંધારણ વિશે વિદ્યાર્થીઓને પરિચય આપવામાં આવ્યો હતો. બંધારણનું મહત્વ, બંધારણની ઉપયોગીતા, બંધારણ બનાવવામાં લાગેલો સમય વગેરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ડોક્ટર બાબા […]










