નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. હાઇવે પર વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે રોડ એન્જિનિયરિંગ અને સાઈનેજીસ પર ભાર મુકતા નિવાસી અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને બ્લેક સ્પોટ આસપાસ વાહન ચાલકોને ચેતવણીરૂપ યોગ્ય સાઈનેજીસ લગાવવા જરૂરી છે. તેમજ ડાયવર્ઝન પહેલા દૂરથી […]
Author: JKJGS
અન્ય રમતોનો પણ પ્રારંભ થયો; પહેલા દિવસની જેમ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ ટૉચનો ક્રમ મેળવ્યો
SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદમાં બીજા દિવસે પણ જોશ અને ઉત્સાહથી ભરપૂર રહ્યો, જેમાં ફરી સ્વિમિંગની રમત છવાઈ હતી. બીજા દિવસે 100 મીટર ફ્રીસ્ટાઈલ, 50મીટર બેકસ્ટ્રેક અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સહિતમાં યુવા સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરતા મેડલ્સ જીત્યા હતા. 200 મીટર ઈન્ડિવિડ્યુઅલ મિડલે એ રોમાંચ ઉમેરવા ઉપરાંત ખેલાડીઓની કસોટી કરી હતી. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, […]
PM મોદી પર સવાલ ઉઠાવતા રિપોર્ટ પર ટ્રુડો સરકારે કહ્યું- કોઈ પુરાવા નથી, કોઈ માહિતી નથી
કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે. કેનેડા સરકારે તાજેતરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે જેમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી છે તેની માહિતી પહેલાંથી જ હતી. કેનેડા […]
આલિયા ભટ્ટના વીડિયોએ ચાહકોનાં દિલ જીતી લીધાં; રાહાનો અવાજ સાંભળી કહ્યું- તે કેટલો ક્યૂટ અને સુંદર લાગે છે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા હાલમાં દેશની લોકપ્રિય સ્ટાર કિડ છે અને સોશિયલ મીડિયાનો ધબકાર બની રહે છે. રાહાની તસવીરો અને ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેની એક ઝલક પણ ચાહકોને તેમનો પ્રેમ વરસાવવા માટે મજબૂર કરે છે. આ દરમિયાન આલિયાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્યૂટ રાહાનો […]
કાસ્ટિંગ કાઉચ પર બોલ્યા ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી, ‘હાઇવે વખતે કપડાં બદલતી આલિયા પાસે એક છોકરો આવી ગયેલો’
બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની પ્રથા દાયકાઓ જૂની છે. ઘણીવાર એક્ટર કે એક્ટ્રેસ આ અંગે ચોંકાવનારા ખુલાસા કરતાં જોવા મળે છે. ડાયરેક્ટર-પ્રોડ્યુસર કે એક્ટર પર આરોપ લાગે છે કે તેઓ ફિલ્મોમાં કામ કરાવવાના બહાને ફાયદો ઉઠાવે છે. જેના કારણે ઘણી બદનામી થાય છે. ફિલ્મ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીએ આ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે, ગોવાના પણજી ખાતે […]
રાજભવનમાં પ્રાકૃતિક કૃષિના સંયોજકો સાથે રાજ્યકક્ષાનો પરિસંવાદ
ખેડૂતોને પંચસ્તરીય પદ્ધતિથી પ્રાકૃતિક બાગાયતી ખેતી કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આગ્રહભર્યો અનુરોધ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે એફ.પી.ઓ. નું માળખું વધુ સુદ્રઢ કરાશે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવે, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના અને માર્કેટિંગ માટે ખેડૂત ઉત્પાદન સંગઠનો-એફ.પી.ઓ.નું માળખું વધુ સુદ્રઢ કરાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું […]
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી ર્નિણય ૬૦ હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો ર્નિણય કર્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત […]
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા લાવવાના હેતુથી કૃષિ વિભાગ ટીમ દ્વારા માણસામાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી
કૃષિ વિભાગની ટીમ દ્વારા તા. ૨૦ ના રોજ માણસા તાલુકાની ક્ષેત્રીય મુલાકાત દરમિયાન સરાહનીય કામગીરી કરી ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા સતત અવનવા પ્રયત્નો તથા પ્રેરણા પ્રવાસો થતાં રહે છે.જે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ખૂબ અસરકારક પણ નિવડી રહ્યા છે.આજ દિશામાં આગળ વધતા કૃષિ વિભાગની ટીમે તા.૨૦/૧૧/૨૦૨૪ ના […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચિંતન શિબિરના પ્રારંભ પહેલાં શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાથે સોમેશ્વર પૂજા કરી મુખ્યમંત્રીશ્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન રાજ્ય સરકારની ૧૧ મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી. સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના […]
એક પેડ માં કે નામ અંતર્ગત હાલોલ નગરપાલિકાના ‘કૃષ્ણવડ અભિયાન’થી સોનામાં સુગંધ ભળી
ઔષધિય ગુણો ધરાવતું અને અત્યંત દુર્લભ કૃષ્ણવડ ગુજરાતમાં માત્ર ૧૫ સ્થાને ઉપલબ્ધ છે; હવે તેને ૧૫૭ નગરપાલિકાઓમાં રોપવામાં આવશે ડાકોરથી દ્વારકા સુધીની વડવૃક્ષ યાત્રાઃ હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ ‘મિશન કૃષ્ણવડ’ દ્વારા આપી રહ્યા છે પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં ‘એક […]










