સરકાર દ્વારા જુનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં આજે ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી […]
Author: JKJGS
ઘોઘાના ભુંભલી ગામના સીમાડે સુરકા રોડ પર આવેલી વાડીમાંથી 16 મણ કપાસની ચોરી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ભુંભલી ગામ ના સીમાડે વાડી વિસ્તાર સુરકા રોડ પર આવેલ એક વાડીની ઓરડીમાથી કોઈ અજાણ્યા શખ્સો 16 મણ કપાસની ચોરી કરી ફરાર થઈ જતાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 24 હજારની કિંમતના કપાસની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર […]
પ્રાંતિજના વડવાસા હાઇવે પાસે કન્ટેનર પલટી મારી ગયું
પ્રાંતિજના વડવાસા હાઇવે પર કન્ટેનર સુતરના દોરા ભરીને સુરતથી પાણીપત જઈ રહ્યું હતું. ત્યારે અચાનક અજાણ્યો કાર ચાલક પૂરઝડપે જઈ રહ્યો હતો ત્યારે તે કારનો બચાવ કરવા કન્ટેનરના ચાલકે કાબૂ ગુમાવતા કન્ટેનર પલટી ખાઇ જતાં ડ્રાયવર કંડક્ટરને ઈજાઓ પહોંચતા હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા હતા. કન્ટેનર પલટી ખાતાં હાઇવે પરની ગટરલાઈન આખી ઉથલી પડી હતી. ત્યારે […]
મોટાસડા હાઈસ્કૂલના વિદ્યાર્થીએ ગોળા ફેંકમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો, પરિવાર અને વિદ્યાલયનું નામ રોશન કર્યું
અનેક એવા વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાઓથી ગામ, પરિવાર અને શાળાનું નામ રોશન કરતા હોય છે. જે અનેક વિદ્યાર્થીઓને પ્રેણાદાઈ તરીકે ઉભરે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડાના ધોરણ 12મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના પ્રતિભાથી ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત […]
ચડાસણા પાટિયા પાસેથી નંબર વગરની કારમાંથી 900 બોટલ દારૂ પકડાયો
રાજસ્થાનથી દારૂ ભરીને ખેપ મારતા ખેપિયાઓ દ્વારા અમદાવાદ તરફ દારૂ લઇ જવા માટે નવો રૂટ પસંદ કરવામાં આવ્યો છે. વિજાપુરથી માણસા રોડ ઉપર હવે દારૂ ભરેલી ગાડીઓ કાઢવામાં આવી રહી છે. ત્યારે એલસીબીની ટીમને દારૂ ભરેલી કારની બાતમી મળતા માણસાના ચડાસણા પાટીયા પાસેથી ઝડપી લીધી હતી. કારમાંથી પોલીસે 900 બોટલ દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો હતો. […]
રાઈના પાકમાં સંકલિત રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં ભરવા ખેડૂતો માટે ખેતીવાડી તંત્રની અગત્યની ગાઈડ લાઈન
રાઈના પાકમાં સંકલિત રોગ – જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી પછી જરૂરી પગલાં લઈ પાકની માવજત કરવા માટે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતો માટે ગાઈડ લાઈન જાહેર કરી જરૃરી સૂચનો કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રાઈના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે લેવાના પગલાં વિશે […]
અમરેલી જિલ્લા 108 ટીમ અને આરટીઓ ટીમ અને પોલીસ ટીમ દ્વારા વિશ્વ સંભારણા દિવસ મનાવવામાં આવ્યો
ખાસ આ દિવસ નિમિત્તે માર્ગ અકસ્મતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી આમ જનતાને ટ્રાફિકના નિયમો પાળવા સૂચનો કર્યા. કોઈપણ અકસ્માત સર્જાય તો તે સમયે તુરંત 108 પર કોલ કરી કોઈ પણ વ્યક્તિની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી. વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે એટલે કે 17 નવેમ્બર 2024 ના વર્લ્ડ […]
માણાવદર પંથકના પ્રથમ મહિલા કથાકાર પૂજ્ય વિજયાબેન ભટ્ટ ને વિવિધ જ્ઞાતિઓ એ સન્માનિત કર્યા
સમર્થ લોકસંત પૂજ્ય રઘુવીર દાસ બાપુ સ્થાપિત શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ના પૂર્વ પુજારી, જૂની પેઢીના કથાકાર પૂજ્ય જયશંકર ભાઈ ભટ્ટની સુપુત્રી બ્રહ્મ કન્યા પૂજ્ય વિજયાબેન ભટ્ટના વ્યાસ પીઠે ચાલતી શ્રીમદ ભાગવત કથા માં સમસ્ત બ્રહ્મ સમાજ માણાવદર, લોહાણા સમાજ માણાવદર ,સાધુ સમાજ માણાવદર દ્વારા તેઓને સાલ અને પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા.માણાવદરના બસ સ્ટેન્ડ […]
સુત્રાપાડા તાલુકાના ગાગેથા ગામે રહેણાક વિસ્તારમાં સિંહ પરિવાર લટાર મારતી તસ્વીર સી સી ટીવી કેમેરા મા કેદ
સુત્રાપાડા તાલુકાના ગાગેથા ગામે વહેલી સવારે ૫: ૩૦મિનિટ આસપાસ ગામ ના રહેણાક વિસ્તારમાં સિંહ પરિવાર સાથે લટાર મારતાં દૃશ્યો સ્થાનિક લોકો કામ સબબ પોતાની વાડીએ જવા નીકળેલ ત્યારે રહેણાક વિસ્તાર માજ સિંહ પરિવાર જોવા મળતા લોકો મા ભય નો માહોલ સર્જાયો હતો આ દૃશ્ય સીસી ટીવી કેમેરા મા નજરે પડતાં ગામ લોકો મા ભય છવાયો […]
ગ્રામ્ય સંસ્કૃતિનો પ્રભાવ હજુ પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે.મોતનો મલાજો પાળવો એ ગ્રામ્ય સંસ્કૃતિના જીવનનો અભિન્ન હિસ્સો ગણાય
હજુ પણ ગ્રામ્ય સંસ્કૃતિએ મોટે ભાગે એ સંસ્કાર જાળવી રાખ્યા છે. મોતનુ માતમ સૌને હોય તેવી ભાવના હજુ સુધી તો ગ્રામ્ય વિસ્તારોમાં જળવાઈ છે. વાત જાણે એમ છે કે ગત શુક્રવારે ગાધકડા ગામે ગામના સામાજિક અગ્રણી જીવનભાઈ ગોવિંદભાઈ કલાણીયાનું નિધન થવાના સમાચાર બાદ આ સમાચાર સાંભળીને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાવરકુંડલા તાલુકાના […]










