રાજ્યમાં જાણે અમુક હોસ્પિટલો દ્વારા કરવામાં આવતાં ગેરકાયદેસર ધંધા પ્રકાશમાં આવ્યા છે જેમાં લોકોના જીવની કોઈ કિંમ્ત્જ ના હોય અને માત્ર રૂપિયા કમાવવા માટે ખોટી રીતે ઓપરેશન કરી નાખી સરકાર પાસે થઈ પૈસા પડાવી લેવાનું કૃત્ય કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે મહેસાણામા હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગથીતી કરી કમાણી કમાણી કરીતી […]
Author: JKJGS
રાજકોટમાં ડેન્ગ્યુંનાં કારણે છેલ્લા ૭૨ કલાકમાં બે લોકોનાં મોત
રાજ્યમાં ડેન્ગ્યું ના કેસોમાં વધારો થતાં જાેવા મળી રહ્યો છે સાથેજ તંત્ર દ્વારા પણ પગલા લેવાઈ રહ્યા છે તેમ છત્તા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ રોજ ઓપીડીમાં લાંબી લાઈનો લાગે છે રાજકોટ શહેરમાં રોગચાળઓ વકર્યો છે જેમાં ડેન્ગ્યુંથી ૨ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે.ડેન્ગ્યુથી ૨૧ વર્ષના યુવક અને ૧૦ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન […]
સાવરકુંડલા શહેરનાં લોકતંત્રની જાગીર સમા પત્રકારત્વના પ્રહરી એવા સાવરકુંડલા શહેરના અગ્રણી પત્રકાર બિપીનભાઈ પાંધીનો આવતીકાલે જન્મદિવસ
તેમનાં જન્મદિવસ નિમિત્તે અગાઉથી જ શહેરનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સરકતાં સમયના પ્રતિબિંબને ચિરીને કાચનાં પાત્રની માફક તમે હવે સાચવી લેજો, આયુષ્યનાં ઉંબરે ઉભેલી એ એકલી અટૂલી પળને સંકોરી, બે ઘૂંટ અમી ભરેલીએ સંજીવનીના મખમલી અહેસાસનું આચમન કરી લેજો, જીવનનો ખરો મર્મ કદાચ આ ઢળતી ઉંમરની સાંજે અધવચ્ચે પણ મળે!! રામ […]
જે કારણે મયુરીને સગા માતા-પિતાએ તરછોડી, એ જ ખામીની સારવાર માટે વ્હારે આવી આર.બી.એસ.કે.ટીમ
એનીમિયા અને આંખની ક્ષતિનો વિનામૂલ્યે ઈલાજ કરાતાં પાલક માતા-પિતાના પરિવારમાં ખુશીનો માહોલ માનવીના શરીરમાં દરેક અંગનું મહત્વ હોય છે. જો કોઈપણ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. સામાન્ય જીવન ન જીવી શકતાં વિકાસ રૂંધાય છે. તેથી, જીવન પ્રત્યે અણગમો પણ થતો હોય છે. પરંતુ જ્યારે તેનો સમયસ૨ ઈલાજ અને સારવાર થાય […]
મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને “યોગ દ્વારા ડાયાબીટીસ મુક્ત ગુજરાત” અભિયાન કાર્યક્રમ યોજાયો
વિશ્વ ડાયાબીટીસ દિવસના રોજ લોકોમા ડાયાબીટીસ અંગે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ (કે જે એક મહારોગ છે જેને મધુમેહ પણ કહેવાય છે.)ની યોગ દ્વારા નાબૂદી કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેના ભાગરૂપે તા.૧૪ નવેમ્બર ડાયાબિટીસ દિવસથી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ […]
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો દામો-રેવતી, તેનો અફળ ગયો અવતાર સૌરાષ્ટ્ર-સોરઠની આગવી લોકસંસ્કૃતિને ઉજાગર કરતા અન્નક્ષેત્રો
અન્નક્ષેત્રો દ્વારા પરિક્રમાર્થીઓને મીઠા આવકાર સાથે ભાવપૂર્વક કરાવવાતું ભોજન ગિરનાર લીલી પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સૌરાષ્ટ્રના સંતો-મહંતોએ શરૂ કરેલી ભજન સાથે ભોજનની પરંપરા આધુનિક સમયમાં પણ વિસરાય નથી ભાવિકોની ભોજન સેવા માટે વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ૭૫ અન્નક્ષેત્રોને આપેલી મંજૂરી જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ચાલતા અને સમરસાતાના શ્રેષ્ઠતમ પ્રતીક અન્નક્ષેત્રો સૌરાષ્ટ્રની આગવી સંસ્કૃતિની […]
ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ૧૪૬૭૨ યાત્રિકોને જરૂરી આરોગ્ય સારવાર અપાઈ
ગિરનાર લીલી પરિક્રમમાં આવેલા ૧૪૬૭૨ યાત્રિકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કિલોમીટર લાંબા રૂટ પર તંત્ર દ્વારા ૧૦ જેટલા હંગામી દવાખાનાઓ યાત્રિકોની સારવાર માટે શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકોના આરોગ્યની દરકાર માટે ૧૬ જેટલી મેડિકલ ટીમ સાથે સેવારત છે. ગિરનાર લીલી પરિક્રમામાં તા.૧૧,૧૨ અને ૧૩ નવેમ્બર સુધીમાં ૧૪૬૭૨ યાત્રિકોને તાવ, શરદી-ઉધરસ, શરીરના […]
15મી નવેમ્બર 2024 ના રોજ ગુરુ નાનક જયંતિ મહોત્સવ પર વિશેષ – સતગુરુ નાનક પ્રગતિ મિટ્ટી ધૂંડ જગ ચનન હોઆ
વાહેગુરુજીનો ખાલસા વાહેગુરુજીની જીત પર મંડાયેલી આંખોથી ભક્તોની આંખો તૃપ્ત થઈ ગઈ. સમગ્ર વિશ્વમાં ગુંજ્યું, ધન ગુરુ નાનકે સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું – પ્રકાશોત્સવના પવિત્ર સમય સાથે વિશ્વ પવિત્ર બન્યું – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – સમગ્ર વિશ્વમાં સતગુરુ નાનક પ્રાગટ્ય મિટ્ટી ધૂંડ જગ ચનન હો, નાનક નામ ચડ્ડી કાલા તેરે ભણે […]
છોટાઉદેપુરના તેજગઢ ખાતે 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટદ્વારા આયોજિત 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી હતી
છોટાઉદેપુરના તેજગઢ ખાતે 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટદ્વારા આયોજિત 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી હતી. આજે ફાઈનલ મેચ વસેડી ઈલેવન અને વરૂણ ઈલેવન વચ્ચે રમાઈ, તેમાં 10 રનથી વરૂણ ઈલેવન વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુર વણકર સમાજના પ્રમુખ છગનભાઈ વણકર, ઉપપ્રમુખ પ્રવિણ ભાઈ કાપડિયા, મહામંત્રી […]
છોટાઉદેપુર નગર પાલિકા ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ માટે ઇ કેવાયસી કેમ્પ યોજાયો હતો, મોટી સંખ્યામાં નગરજનોએ કેમ્પનો લાભ લીધો
છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની સૂચના મુજબ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આધારકાર્ડ રેશનકાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇ કેવાયસી માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું. કે નગરમાં ડોર ટુ ડોર કેમ્પેઇન કરી આધારકાર્ડ રેશનકાર્ડની ઇ કેવાયસીની કામગીરી કરવામાં આવશે.અને નગરજનોને લાભ […]










