Gujarat

કરજણ પંથકમાં ખેડૂતો દિવેલા-મકાઈ તરફ વળ્યાં : ઘઉંનું વાવેતર ઘટ્યું

કરજણ પંથકમાં ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવા પામ્યું છે. જેમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને બીજી તરફ દિવેલા અને મકાઈ નું વાવેતર મોડું થતા ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીની આવક પણ મોડી શરૂ થઇ છે. જેની સીધી અસર ઘઉંના વાવેતર પર થવા પામી છે. આમ ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવાથી ઘઉંના ભાવ પણ વધારે […]

Gujarat

ખામધ્રોળ રોડ પર ઈકો કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 812 ચપટા દારૂ સાથે 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન જૂનાગઢ તાલુકા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ખામધ્રોળ રોડ પર પાર્ક કરેલી એક ઈકો કારમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસની રેડ પડે તે પહેલા જ કારનો ચાલક ફરાર થઈ ગયો […]

Gujarat

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા પૂર્વે વહીવટી તંત્ર એક્શનમાં

​જૂનાગઢમાં આગામી સમયમાં યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતા દાખવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર દામોદર કુંડની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મનપા કમિશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના […]

Gujarat

જામનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં અને આયોજનબદ્ધ રીતે ઉકેલ લાવવા […]

Gujarat

લાલપુર બાર એસોસિએશનની ચૂંટણી – દર્શિત કરમુર સતત બીજી વખત સંભાળશે પ્રમુખ પદનો કાર્યભાર

લાલપુર બાર એસોસિએશનના વર્ષ 2026ના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં દર્શિત કરમુર સતત બીજી વખત પ્રમુખ પદે ચૂંટાયા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી જેવા મહત્ત્વના હોદ્દાઓ માટે ઉમેદવારો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી હતી. આ ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. ઉમેદવારોએ અંતિમ ક્ષણ સુધી મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યા હતા. […]

Gujarat

કમાટીબાગના ઝૂના પાંજરામાં ફેરફાર નહીં કરાય, વન્ય પ્રાણીને રાતે શેલ્ટરમાં ખસેડી જાળી લગાવાશે

કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં કોબ્રાના દંશથી સિંહણ સમૃદ્ધિના મોત બાદ ઝૂ સત્તાધીશોએ સલામતીનાં પગલાં માટે કાર્યવાહી હાથ ધરી છે. વન્ય પ્રાણીને રાત્રે પાંજરાના ખુલ્લા વિસ્તાર (પેડોક એરિયા)માંથી ખસેડી રાતવાસો કરાવવા શેલ્ટર (બંધ ઓરડા)માં લવાશે.જ્યાં સેફ્ટી શીટ ફિટ કરાશે. કમાટીબાગ ઝૂના ડાયરેક્ટર પ્રત્યુષ પાટણકરે કહ્યું કે, ઝૂના પાંજરામાં કોઇ ફેરફાર નહીં કરાય. કારણ કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનું […]

International

આગામી વર્ષોમાં પંજાબ ઉડ્ડયન ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બનશે: સીએમ ભગવંત માન

આપ નેતા નો મોટો દાવો! પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ શનિવારે જણાવ્યું હતું કે તેમની સરકાર ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ ગુણવત્તાયુક્ત, સસ્તું અને વિશ્વ કક્ષાની તાલીમ આપીને એક મજબૂત ઉડ્ડયન ઇકોસિસ્ટમ બનાવી રહી છે. એક સત્તાવાર પ્રકાશન મુજબ, માનએ પટિયાલા ફ્લાઇંગ ક્લબ ખાતે એરક્રાફ્ટ એન્જિનિયરો અને તાલીમાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં રાજ્ય […]

National

પીએમ મોદીએ ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું, કોંગ્રેસ પર ઉત્તરપૂર્વની અવગણનાનો આરોપ લગાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નવા સંકલિત ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તરપૂર્વમાં નાગરિક ઉડ્ડયન માટે એક મોટી છલાંગ છે. અત્યાધુનિક ટર્મિનલ ૨ વાર્ષિક ૧૩.૧ મિલિયન મુસાફરોને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ક્ષમતા અને મુસાફરોના અનુભવમાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ ૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા […]

International

ઇસરોએ ગગનયાન મિશન માટે મુખ્ય પેરાશૂટ ડિલેરેશન પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા (જી.એન.એસ) તા. ૨૦

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ શનિવારે ડ્રોગ પેરાશૂટ માટે મુખ્ય લાયકાત પરીક્ષણોની શ્રેણી સફળતાપૂર્વક હાથ ધરી હતી. આ ગગનયાન ક્રૂ મોડ્યુલ માટે ડિલેરેશન સિસ્ટમ વિકસાવવા માટે હાથ ધરવામાં આવ્યા હતા. “ઇસરોએ ૧૮-૧૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ચંદીગઢના ્મ્ઇન્ ની ઇ્ઇજી સુવિધા ખાતે ગગનયાન ક્રૂ મોડ્યુલ માટે ડ્રોગ પેરાશૂટ ડિપ્લોયમેન્ટ લાયકાત પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા,” કેન્દ્રીય […]

International

વિદેશી હસ્તક્ષેપની તપાસ કરતા કમિશનનું નેતૃત્વ કરનારા ન્યાયાધીશ કેનેડાના ન્યાય મંત્રાલયમાં જાેડાયા

દેશમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલા કેનેડિયન કમિશનનું નેતૃત્વ કરનારા ન્યાયાધીશ, વડા પ્રધાન માર્ક કાર્નેની સરકારમાં ન્યાય મંત્રાલયમાં સૌથી વરિષ્ઠ અમલદાર તરીકે જાેડાઈ રહ્યા છે. કેનેડિયન વડા પ્રધાન કાર્યાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે ક્વિબેકની અપીલ કોર્ટના પુઇસેન જજ મેરી-જાેસી હોગને કેનેડાના નાયબ ન્યાય પ્રધાન અને ડેપ્યુટી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેનેડાના […]