મૂળી તાલુકાના ઉમરડા ગામના દશરથસિંહ માનસંગભા ચૌહાણ ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ રવિવારે પોતાના વતન પરત ફર્યા હતા. વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા દશરથસિંહનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ તેમને ફૂલહાર પહેરાવી અને કુમકુમ તિલક કરી સન્માનિત કર્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. દશરથસિંહ ચૌહાણ 17 વર્ષ પહેલાં ભારતીય સેનામાં […]
Author: JKJGS
ચોટીલા પ્રાંત અધિકારીએ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપ્યા
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા આજે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો ચોટીલા અને મુળી તાલુકાના ચાર અરજદારોને આપવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર મેળવનારાઓમાં ચોટીલા તાલુકાના દેવસર ગામના ઘનશ્યામભાઈ શાંતિલાલ કાચા અને શાંતિલાલ ગોકળભાઈ કાચા (બંને રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોટીલા તાલુકાના ચાણપા ગામના લીલાબેન તખતસંગ બારડ (રહે. ચાણપા) […]
ગિરનારની ગોદમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મિની કુંભનો પ્રારંભ
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આજે(11 જાન્યુઆરી) સવારે સાધુ-સંતો, મહંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધજા દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર […]
કલેક્ટર કેતન ઠક્કરે એક વર્ષમાં 100 ગામોની મુલાકાત લીધી
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ગત તા.01-04-2025 થી 10-02-2026 સુધીના આશરે એક વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી વ્યસ્તતા વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે જિલ્લાના 100 જેટલા અંતરિયાળ ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. કલેક્ટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓના સીધા અમલીકરણનું સબળ […]
જામનગરમાં કચરા ગાડી હડફેટે માતા-પુત્રી ઘાયલ
જામનગરના નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડીની અડફેટે એક એક્ટિવા સ્કૂટર આવી ગયું હતું. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર માતા-પુત્રી ઘાયલ થયા હતા. જીજે 10 ઈ.ડી. 4291 નંબરના એક્ટિવા સ્કૂટરમાં ગીતાબેન યોગેશભાઈ અસવાર પોતાની પુત્રી સાથે નોકરી પર જઈ રહ્યા હતા. નુરી ચોકડી પાસેથી પસાર થતી વખતે જી.જે. 20 વાય 5274 નંબરની કચરા ગાડીના […]
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ સિલ્વર લેવલ ઓફ કેઝ્યુઅલ્ટી એક્ચુરિયલ સોસાયટીનો યુનિવર્સિટી રેકગ્નિશન પ્રોગ્રામ
કેઝ્યુઅલ્ટી એક્ચુરિયલ સોસાયટી (CAS) એ નવા સ્થાપિત CAS યુનિવર્સિટી રેકગ્નિશન પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને સિલ્વર લેવલ પાર્ટનર તરીકે માન્યતા આપી છે. આ માન્યતા સાથે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અસાધારણ એક્ચુરિયલ સ્ટડીઝ પ્રોગ્રામ ધરાવતી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓની એક વિશિષ્ટ યાદીમાં જાેડાય છે. એમએસસી એક્ચુરિયલ સાયન્સ વિથ ડેટા એનાલિટિક્સ (એક્ઝિક્યુટિવ) – હાઇબ્રિડ પ્રોગ્રામ રાષ્ટ્રીય રક્ષા […]
નેટફ્લિક્સ મનોજ બાજપેયી અને નીરજ પાંડેની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ નું શીર્ષક બદલવા સંમત
મનોજ બાજપેયીની આગામી નેટફ્લિક્સ ફિલ્મ ઘૂસખોર પંડતની જાહેરાત પછીથી ટાઇટલ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ફિલ્મના ટાઇટલથી ઉદ્ભવ્યો છે, જેમાં ‘પંડત‘ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યાપક વિરોધ બાદ, મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો. એફએમસીએ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જાેકે, નિર્માતાઓએ હવે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. નેટફ્લિક્સે કોર્ટને જાણ […]
અજિત પવારનું વિમાન દુર્ઘટના: રોહિત પવારે વિમાનના જાળવણી પર પ્રશ્નો ઉભા કર્યા
મંગળવારે NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના મૃત્યુ અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને આ કેસમાં યોગ્ય તપાસની માંગ કરી. અજિત પવારનું ૨૮ જાન્યુઆરીના રોજ ચાર્ટર્ડ વિમાનમાં તેમના મતવિસ્તાર બારામતી જઈ રહ્યા હતા ત્યારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. પત્રકાર પરિષદને સંબોધતા, રોહિત પવારે ફ્લાઇટના જાળવણી અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને કંપનીના કાર્યપદ્ધતિની […]
દિલ્હી પોલીસે ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના અપ્રકાશિત પુસ્તકના પ્રસાર અંગે એફઆઈઆર નોંધી
દિલ્હી પોલીસે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ન્યૂઝ ફોરમ પર ફરતી માહિતી પર ધ્યાન આપ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની‘ ની પ્રી-પ્રિન્ટ કોપી પ્રસારિત થઈ રહી છે. ઓનલાઈન એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પુસ્તકના પ્રકાશન માટે સંબંધિત અધિકારીઓ પાસેથી […]
અમેરિકા સાથેનો વચગાળાનો વેપાર કરાર એકતરફી; ખેડૂતોને નુકસાન પહોંચાડશે: લોક સભામાં અખિલેશ યાદવ
સપા નેતા અખિલેશ યાદવનો મોદી સરકાર પર પ્રહાર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે મંગળવારે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વચગાળાના વેપાર કરારને “એકતરફી” ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે તેનાથી ખેડૂત સમુદાયને નુકસાન થશે કારણ કે કૃષિ આયાત ભારતમાં ખેતીને અસર કરશે. લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા, તેમણે એમ પણ કહ્યું કે આ કરાર ઉદ્યોગની સંભાવનાઓને […]










