દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪,૮૬૬ થઈ ગઈ છે કારણ કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫૬૪ નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં ૧૦૫ નવા કેસ નોંધાયા છે. ૩૯૫૫ લોકો સ્વસ્થ પણ થયા છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત […]
Author: JKJGS
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગને લઈને એફઆઈઆરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ
૪ જૂનના રોજ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. કબ્બન પાર્ક પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ઉપરાંત, ઇવેન્ટ-મેનેજિંગ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વહીવટી સમિતિનું પણ નામ છે. પોલીસના જણાવ્યા […]
શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૫: આ વર્ષની પવિત્ર યાત્રા માત્ર ૩૮ દિવસ માટેજ યોજાશે
આ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધીજ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૫- ૩ જુલાઈથી શરૂ થશે. આ વર્ષે શ્રી અમરનાથ યાત્રા માટે વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો ની કુલ ૫૮૧ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. અહેવાલો અનુસાર, યાત્રા ૩ જુલાઈથી ૯ ઓગસ્ટ સુધી યોજાવાની હતી, હવે પહેલી વાર ૩૮ દિવસના ઘટાડા […]
ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા બીજેડી)ના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે જર્મનીમાં લગ્ન તંતાણે બંધાયા
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ વિદેશમાં એક ખાનગી સમારંભમાં ભૂતપૂર્વ બીજુ જનતા દળ (બીજેડી) ના સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા. લગ્નનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ૫૦ વર્ષીય મોઇત્રા અને ૬૫ વર્ષીય મિશ્રા લગ્ન પછી હાથ પકડીને હસતા જાેવા મળે છે. જાેકે, બંને રાજકારણીઓ તરફથી લગ્નની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં […]
મધ્યપ્રદેશના રીવામાં સોહાગી પહાડની નજીક એક ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક પલટી જતાં, ૭ તીર્થયાત્રીઓના મોત
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં સોહાગી પહાડની નજીક ચાલતા ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી ગયો. ઑટો રિક્ષામાં સવાર ૮માંથી ૭ તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ અકસ્માત મામલે મીડિયા સૂત્રોના જણાવ્યા […]
કોલકાતા હાઈકોર્ટે ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલીને વચગાળાના જામીન આપ્યા
કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલીને વચગાળાના જામીન મંજૂર કર્યા, જેમની સોશિયલ મીડિયા પર કોમી ટિપ્પણીઓ સાથેનો વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ?૧૦,૦૦૦ ના જામીન બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો છે. ૨૨ વર્ષીય શર્મિષ્ઠાની ગયા અઠવાડિયે હરિયાણાના ગુરુગ્રામથી કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી. તેણી પર સોશિયલ મીડિયા પર હાલમાં […]
રાજા રઘુવંશી મૃત્યુ કેસ: સોનમની શોધખોળ દરમિયાન મેઘાલય પોલીસે કાળો રેઈનકોટ કબજે કર્યો
મધ્યપ્રદેશના ઇન્દોરની એક પ્રવાસી સોનમ રઘુવંશી, જે તેના પતિ રાજા રઘુવંશી સાથે ગુમ થઈ ગઈ હતી, તેની શોધના સંદર્ભમાં મેઘાલય પોલીસે એક વ્યુપોઈન્ટ નજીક એક કાળો ફીલ્ડ કોટ શોધી કાઢ્યો છે જે રેઈનકોટ હોવાની શંકા છે. પોલીસ અધિક્ષક (પૂર્વ ખાસી હિલ્સ), વિવેક સૈયમે આ શોધની પુષ્ટિ કરતા કહ્યું કે કોટ પર દેખાતા ડાઘ છે, જાેકે […]
છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં ૪૦ લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો મુખ્ય માઓવાદી નેતા ઠાર
છત્તીસગઢમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક વરિષ્ઠ માઓવાદી નેતા માર્યો ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે માઓવાદીઓની કેન્દ્રીય સમિતિના સભ્ય ગૌતમ ઉર્ફે સુધાકરને તાજેતરની ગોળીબારમાં ઠાર મારવામાં આવ્યા હતા, જે સીપીઆઈ (માઓવાદી) ના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો દ્વારા માર્યા ગયાના થોડા […]
કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૭ જૂનથી થશે શરૂ
ઉત્તર રેલવેએ ગુરુવારે જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા ૭ જૂનથી વાણિજ્યિક કામગીરી શરૂ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે આ સેવાનું ઉદ્ઘાટન કરવાના છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન પછી, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન પ્લેટફોર્મ સંભવિત મુસાફરો માટે ટિકિટ બુક કરાવવા માટે […]
અમેરિકાના ફિલાડેલ્ફિયાના નાઇસટાઉન-ટિઓગા વિસ્તારમાં એક બસ ડેપોમાં લગભગ બે ડઝન સેપ્ટા બસોમાં આગ લાગી
ગુરુવારે સવારે પેન્સિલ્વેનિયાના ફિલાડેલ્ફિયામાં નાઇસટાઉન-ટિઓગા વિસ્તારમાં એક બસ ડેપોમાં લગભગ બે ડઝન સેપ્ટા બસોમાં આગ લાગવાની ઘટના બની હતી. ફિલાડેલ્ફિયાના નાઇસટાઉન-ટિઓગા વિભાગમાં રોબર્ટ્સ એવન્યુના ૨૪૦૦ બ્લોકમાં સવારે ૬:૦૦ વાગ્યા પછી આગ લાગી હતી અને સવારે ૭:૩૦ વાગ્યાની આસપાસ તેને ૩-એલાર્મ આગમાં અપગ્રેડ કરવામાં આવી હતી. આ ઘટના મામલે પોલીસનું કહેવું છે કે, રોબર્ટ્સ યાર્ડની બાજુમાં […]










