આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લામાં ગુન્હા કરી નાસતા-ફરતા પકડવાના બાકી હોય તેવા આરોપીઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય. જે આઘારે એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.આર.સારદીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન અને સુપર વિઝન […]
Author: JKJGS
ધારાસભ્ય જે. વી. કાકડીયા દ્વારા ધારીના સરસિયામાં પીલુકિયા ડેમના નવીનીકરણ પેટે ૨૧ લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવેલ
જેનું ખાતમુહૂર્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું. આ તકે ધારી તાલુકા ભાજપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ધારી તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય સરસિયા તેમજ મોણવેલ સરપંચ તેમજ ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા દ્વારા ધારી તાલુકાના સરસીયા ગામે પીલુકિયા ડેમનાં નવીનીકરણ માટે ૨૧ લાખ જેવી માતબર રકમ મંજૂર કરાવેલ […]
સાવરકુંડલામાં ભક્તિભાવપૂર્ણ હનુમાન ચાલીસા પાઠ અને રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
સાવરકુંડલા ખાતે પ્રતિ વર્ષ રામજન્મોત્સવ સમિતિ આયોજિત સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ફરતી શોભાયાત્રાના દર્શનનો લહાવો લેવો એ પણ ખરેખર જિંદગીનો એક અણમોલ લ્હાવો જ ગણાય.. શોભાયાત્રા દરમિયાન વિવિધ વાહનોમાં શણગારૂલ વિવિધ આકર્ષક ફલોટ્સનો લ્હાવો લેવા સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો આવે છે. સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પૂર્ણ શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે હનુમાન […]
પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો
27 મા રોજાના દિવસે ઇફતારીનુ ખુબ સુંદર આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) નો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27 મી રમઝાનના પવિત્ર […]
આજ રોજ દેશ ભર સહીત સાવરકુંડલામાં પણ રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) ઉજવણી..
એક મહિનાના રોજા બાદ ખુબ આનંદપૂર્વક ઈદની સાવરકુંડલામાં ઉજવણી કરવામાં આવી.. રમઝાન માસ એ મુસ્લિમ સમુદાય માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે. રમઝાન ઈદ ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરના નવમા મહિના રમઝાનના અંતે ઉજવાય છે, જે એક મહિનાના ઉપવાસ (રોજા), પ્રાર્થના અને આધ્યાત્મિક ચિંતનનો સમય હોય છે. આ તહેવાર પવિત્ર રમઝાન મહિનાના સમાપનની ખુશી અને અલ્લાહ પ્રત્યે આભાર […]
કોડીનાર ગાયત્રી મંદિર માં સવારના ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હોમ બે કુંડી યજ્ઞહવન પૂજા તેમજ સંસ્કાર ગર્ભ સંસ્કાર વિદ્યા સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર નામકરણ સંસ્કાર જે યજ્ઞના માધ્યમથી કરવામાં આવે છે
કોડીનાર ગાયત્રી મંદિર માં સવારના ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હોમ બે કુંડી યજ્ઞહવન પૂજા તેમજ સંસ્કાર ગર્ભ સંસ્કાર વિદ્યા સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર નામકરણ સંસ્કાર જે યજ્ઞના માધ્યમથી કરવામાં આવે છે તથા 12 ગાયત્રી ચાલીસા 24 ગાયત્રી મંત્ર શતક પાઠ હેમા વિશ્વંભરી સ્તુતિ જય આધ્યા શક્તિ આરતી અને એક ગરબો અને મારી દિયો દર્શન ત્યારબાદ શાંતિ […]
ઇવેન્ટ આયોજકોના આરોપો બાદ, સિંગરે શેર કરી રહસ્યમય પોસ્ટ; લખ્યું- ભગવાન મારી સાથે છે
નેહા કક્કડ આ દિવસોમાં તેના મેલબોર્ન કોન્સર્ટને લઈને સમાચારમાં છે. સિંગર પર ઇવેન્ટમાં મોડા પહોંચવાનો અને માત્ર એક કલાક જ પરફોર્મ કરવાનો આરોપ લાગ્યો હતો. આ પછી, નેહા અને તેના ભાઈ ટોનીએ ઇવેન્ટ આયોજકો પર ખરાબ મેનેજમેન્ટ હોવાનો આરોપ લગાવ્યો અને જ્યારે બીટ્સ પ્રોડક્શને પુરાવા સાથે નેહાની પોલ ખોલી હતી, હવે સિંગરે એક રહસ્યમય પોસ્ટ […]
ગુજરાતમાં વાતાવરણમાં ડબલ અસર; ક્યાંક માવઠું તો ક્યાંક હિટવેવ
ગુજરાતમાં વાતાવરણ ડબલ અસર વર્તાઇ રહી છે, રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ૦૩ એપ્રિલ, ૨૦૨૫ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠાની આગાહી કરી છે. તો બીજી તરફ, આવતીકાલે સોમવારે (૩૧ માર્ચ, ૨૦૨૫) રાજ્યના એક જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું […]
શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
જૂનાગઢ જિલ્લાની ખજૂરી હડમતીયા શાળાનો નબળો સ્લેબ તોડવામાં આવ્યો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ગુજરાતમાં આજે બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે, ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર હરહંમેશ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને […]
૧૦૮ યુવાનો દ્વારા ગુજરાતની વિધાનસભામાં માય ભારત દ્વારા આયોજિત વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત પોતાના વિચાર રજૂ કર્યા
૨૯મી માર્ચ ૨૦૨૫ની રોજ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત, માય ભારત ગુજરાત દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના શીર્ષ ૧૦ યુવાનો દ્વારા બંધારણના ૭૫ વર્ષની યાત્રા વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ […]










