જેતપુર નગરપાલિકા તેમજ પોલીસ સ્ટેશને એક આવેદનપત્ર આપી શહેરમાં મંદિરોના માર્ગો પર, રહેણાંક વિસ્તારોમાં, જ્યાં જોઈએ ત્યાં કેબીનો, લારીઓમાં તેમજ દુકાનોમાં ખુલ્લી ગયેલ ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની હોટલો ત્વરિત બંધ કરાવવા માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને ભગવા ગ્રુપ ભોલેનાથકા નામના સાધુઓના એક મંડળ દ્વારા આજે જેતપુર […]
Author: JKJGS
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ માં બ્રિજનું લોકાર્પણ કરાયું… તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ. તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી પણ ઉપસ્થિત
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ અંડર બ્રિજનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રેલ્વે સ્ટેશનો તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને મેરીયાણા સરપંચ હિતેશ ખાત્રાણી તેમજ […]
સાવરકુંડલાના વોર્ડ નંબર નવના બેટીયા વાસ વિસ્તારમાં આગ લાગતા તાત્કાલિક આગને કાબુમાં લેતી નગરપાલિકા ટીમ સાવરકુંડલા નગરપાલિકાની સરાહનીય કામગીરી
સાવરકુંડલા શહેરના વિસ્તારના બેટીયાવાસ વિસ્તારમાં આગ લાગતા વિસ્તારના ભાજપ અગ્રણી અનિલભાઈ ગોહિલને જાણ થતા શહેરના પ્રથમ નાગરિક તેમજ વિસ્તારના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા તાત્કાલિક ફાયર ટીમને મોકલીને તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી
થાન અને મોરબીમાં 27 મીએ વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો લગ્નોત્સવ યોજાયો જે અનુસંધાને કરિયાવરમાં ચીજવસ્તુઓ સાથે પુસ્તકો પણ અપાયેલ હતા
મોરબી અને થાનગઢ ખાતે તા. 27/2/2024 ને મંગળવારના રોજ શ્રી વરિયા પ્રજાપતિ સમાજનો 37 મો સમૂહ લગ્ન યોજાયેલ હતો. જેમાં સંતો મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં 18 અને થાનમાં 14 દંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દિકરીઓને કરિયાવરમાં સોના – ચાંદીના દાગીના તેમજ પુસ્તકો સહિત 100થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.આ પ્રસંગે નવ દંપતિઓને આશીર્વાદ […]
છોટાઉદેપુર કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા તેમના પુત્ર સાથે કેસરિયો ધારણ કર્યો.
છોટાઉદેપુરના કદાવર નેતા એવા કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે. અને ગુજરાત પાર્ટી પ્રમુખના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા રાજકારણમાં ફરી એક વખત ઘરમાઓ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. જેને લઇને છોટાઉદેપુર જિલ્લા […]
છોટાઉદેપુર ભાજપ લોકસભા માટે ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો ના સેન્સ લેવાયા વીસ જેટલા ઉમેદવારો ટીકીટની માંગણી કરી જેમાં ધારાસભ્ય માજી સાંસદ અને જીલ્લા ભાજપ પ્રમુખ ટિકીટ માંગી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરાવતા મા આવી ગૌતમ ગેડીયા,જગદીશ પંચાલ ,જયશ્રી દેસાઈ ની રૂબરૂ મા જેમા 20 જેટલા ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતા અને એક સમયે મોહન સિંહ રાઠવા ,સુખરામ રાઠવા ,અને નારણ રાઠવા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા . છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત […]
નારણ રાઠવા ભાજપમાં જોડાવવા મામલે સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા. કહ્યું નારણભાઈના જવાથી દુઃખ પરંતુ ખોટ પુરીશું, નારણ રાઠવાને કોગ્રેસે બધું આપ્યું હવે ભાજપમાં શું અપેક્ષા લઈને ગયા એ એમને જ ખબર
કોંગ્રસના દિગ્ગજ નેતા એવા પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને હાલના ચાલુ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એકતરફ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તો બિજીતરફ ભાજપમાં ટીકીટ માટે અપેક્ષિત સભ્યોમાં અસંતોષની લાગણી વર્તાઈ રહી છે. કોંગ્રેસના સુખરામ રાઠવાએ બોડેલી ખાતે પ્રેસ […]
હવામાન વિભાગની છોટાઉદેપુર જિલ્લાના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની સંભાવના.
હવામાન વિભાગના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પૂર્વાનુમાન અહેવાલ મુજબ ઉતરપૂર્વ અરબી સમુદ્રથી પૂર્વ રાજસ્થાન સુધી ગુજરાતના મધ્ય ભાગોમાં દરિયાની સપાટીથી ૦.૯ કિમી સુધીના વાતાવરણના આંકડાઓનો અભ્યાસ કરવામાં આવલો છે. આ અભ્યાસના તારણના આધારે આગામી ૭ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરી થી ૫ માર્ચ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો […]
વડિયા ના હનુમાનખીજડીયા ગામે થી હેરડા ડુંગર સુધી કિસાન કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી યોજી કિસાન આંદોલનને સમર્થન અપાયુ
કિસાન કોંગ્રેસ ના પાલ આંબલીયા, સત્યમ મકાણી ની આગેવાની માં યોજાઈ શાંતિ સભા હેરડા ડુંગરે માં ખોડલના ચરણે બે મૃતક ખેડૂતોને શ્રધાંજલિ આપવામાં આવી ખેડૂતો ના પાક વીમાના પત્રકો જાહેર કરો,જમીન માપણી રદ કરી નવી કરો, ખેડૂતોની માંગણીઓ સ્વીકારો –પાલ આંબલીયા ચૂંટણી આવતાની સાથે જ દરેક સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનો કાર્યરત કરતા હોય […]
સર્વસમાવેશી, સર્વસ્પર્શી, સર્વોત્કર્ષી સાવરકુંડલાનું બજેટ
સાવરકુંડલા નગરપાલિકા ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ ની બજેટની મંજૂરી અંગેની “સામાન્ય સભા” મળી. જેમાં નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી. સાવરકુંડલાના વિકાસને વેગવાન બનાવતું આ બજેટ દેશનું ગ્રોથ એન્જીન એવા ગુજરાતના વિકાસને નવી ગતિ આપવા માટે મદદરૂપ બનશે.