*રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ગાંધીનગર થી પરત ફરતી વેળાયે ગાડી પાછળ બાઈક ઘુસી જતાં યુવકનું મોત.* *રાજકોટ શહેર તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ કોઈ કામ કાજ અર્થે ગાંધીનગર ગયા હોય. આજરોજ પરત ફરતા સાણંદ-બાવળા હાઈ-વે પર પહોંચ્યા ત્યારે બાવળાના રતનપુરના વતની મુસ્લિમ દંપતીએ પોતાના બાઈક પરનું કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી પોલીસ […]
India
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી પરીક્ષા લેવામાં આવનાર હોય જેનો વિરોધ વિદ્યાર્થી સંગઠન N.S.U.I દ્વારા કરવામાં આવ્યો હતો
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી પરીક્ષા લેવામાં આવનાર હોય જેનો વિરોધ વિદ્યાર્થી સંગઠન N.S.U.I દ્વારા કરવામાં આવ્યો હતો.* *રાજકોટ શહેર તા.૨૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પણ આ સમાચાર સાંભળીને કયાંકને કયાંક વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એક ભયની લાગણી વ્યક્ત થઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને સ્ટાફ આટલું સોશ્યલ […]
રાજકોટ શહેરમાં પ્રેમપ્રકરણમાં બેડીના સગીરને કારમાં ઉઠાવી જઈ બેફામ મારમાર્યો
*રાજકોટ શહેરમાં પ્રેમપ્રકરણમાં બેડીના સગીરને કારમાં ઉઠાવી જઈ બેફામ મારમાર્યો.* *રાજકોટ શહેર તા.૨૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર બી-ડિવીઝન પોલીસે જયરાજ દાડોદરાની ફરિયાદ પરથી બેડી યાર્ડની બાજુમાં રહેતાં વિપુલ પોલુભાઇ અજાણી, રવિ બાવજીભાઇ અજાણી તથા સની રમેશભાઇ અજાણી સામે અપહરણ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ જયરાજ તેના મોટાભાઇ રવિરાજ (ઉ.૨૦) ગઇકાલે […]
રાજકોટ શહેરમાં કોરોનાની મહામારીના પગલે શહેર કોંગ્રેસ દ્વારા ખાનગી હોસ્પિટલમાં લૂંટફાંટની ફરીયાદ
*રાજકોટ શહેરમાં કોરોનાની મહામારીના પગલે શહેર કોંગ્રેસ દ્વારા ખાનગી હોસ્પિટલમાં લૂંટફાંટની ફરીયાદ.* *રાજકોટ શહેર તા.૨૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ તરીકે જાહેર કરાયેલ છે. હોસ્પિટલ ઉપરાંત ક્વોરન્ટાઇન થવા માટે ચોક્કસ હોટલોને પણ માન્યતા આપવામા આવી છે. જે કોવિડ હોસ્પિટલ અને હોસ્ટેલને માન્યતા આપવામા આવી છે. તેનો છેડો ક્યાંકને ક્યાક ભાજપ […]
પ્રદેશ પ્રમુખશ્રી નો સૌરાષ્ટ્ર પ્રવાસ
પ્રદેશ પ્રમુખશ્રી નો સૌરાષ્ટ્ર પ્રવાસ…….. આજ રોજ ગુજરાતપ્રદેશ ભાજપ અધ્યક્ષ ના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ચોટીલા મુકામે C.R.PATIL.સાહેબ સાથે દર્શન કર્યા.ત્યાર બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રીશ્રી કરશનભાઇ સભાડ,થાનગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ પુજારા,થાનગઢ શહેર મહામંત્રીશ્રી લક્ષમણભાઈ અલગોતર,થાનગઢ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી લાલાભાઇ અલગોતર, થાનગઢ નગરપાલિકા સેનીટેશન ચેરમેનશ્રી વિજયભાઈ વારેવડીયા,થાનગઢ શહેર યુવા મહામંત્રીશ્રી ચિરાગભાઈ મીર,વંદનભાઈ પ્રજાપતિ,નારણભાઇ અલગોતર,મનુભા ગઢવી વગેરે […]
કચ્છ સરહદે આવેલા લખપત તાલુકામા સાર્વજનિક પુસ્તકાલયો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો
કચ્છ સરહદે આવેલા લખપત તાલુકામા સાર્વજનિક પુસ્તકાલયો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો . છેલ્લા ૧૦ દિવસ થી વધુ ગામોમા વુક્ષોરોપણ કરવામાં આવ્યું જેમા છુગેરવાંઢ લખપત. મીઢીયારી.ચામરા.સાન્ધો તેહરા ગુનાઉ રોડાસરા ખારઈ મુધવાય.શિણાપર વગેરે ગામોમા વુક્ષોરોપણ કરવામાં આવ્યુ હતુ. સંસ્થાના આ પ્લાન્ટેશન ડ્રાઈવ અભિયાનના કન્વીનર લિયાકતઅલી નોતિયારને જણાવ્યું કે વધુમા વધું વુક્ષોનુ વાવેતર થાય તેમજ માવજત થાય […]
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોડલધામ ના દર્શને
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોડલધામ ના દર્શને…… ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર ની પોતાની યાત્રા માં આજે બપોરે ખોડલધામ પહોંચ્યા હતા. પાટીલ ના સ્વાગત માં ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ સ્વંયમ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઈ એ સાથે રહીને માં ખોડલ ના દર્શન કરાવ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે તેઓ પ્રથમ વખત જ ખોડલધામ આવ્યા છે.પરંતુ […]
રાજકોટ શહેરમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું છે.
*રાજકોટ શહેરમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું છે.* *રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત […]
ગુજરાત રાજયના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ થશે
*ગુજરાત રાજયના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ થશે.* *રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજયમાં બસમાં કોઈ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો મુસાફરની સાથે સાથે બસ ચાલકને પણ દંડ થશે. રિક્ષા અને ટેક્સીમાં જો મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તો રિક્ષા અને ટેક્સીચાલકને પણ […]
નેત્રા માં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી
નેત્રા માં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી આજ રોજ શ્રી. નેત્રા કુમાર અને નેત્રા કન્યા શાળામાં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી સોસીયલ ડિસ્ટન સાથે રાખી કરવામાં આવી જેમાં નેત્રા કુમાર શાળા મા ડો.ઇસાભાઈ (એસ. એમ.સી અધ્યક્ષ) દ્વારા અને નેત્રા કન્યા મા વાલજીભાઈ જેપાર દ્વારા શાળા મા ધ્વજ વંદન કરવામાં આવ્યું નેત્રા જૂથ ગ્રામ પંચાયત ના […]










