જામકંડોરણા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ તરીકે મામલતદાર આર.ગઈ.લુણાગરીયા સાહેબ, પી.એસ.આઈ. જે.યુ.ગોહિલ સાહેબ, ટી.ડી.ઓ. બી.આર.બગથરીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સમીર દવે સાહેબના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા વહીવટીતંત્ર નો આભાર.
India
ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે
દ્વારકા… *ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે* દ્વારકાનું જગતમંદિર કોરોના સંક્રમણના કારણે તા. 10 થી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તા. 12મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે અને આવું ઇતિહાસમાં પહેલીવાર બની […]
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી ના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકા સંયોજક પરિન ક્યાડા, રસિક બાટવીયા,વિજય ચૌહાણ તેમજ તાલુકા સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્વારા આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી ના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકા સંયોજક પરિન ક્યાડા, રસિક બાટવીયા,વિજય ચૌહાણ તેમજ તાલુકા સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્વારા આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.. આજે 2 ઓગસ્ટ એટલે મિત્રતા દિવસ અને સાથે […]
રાજકોટ શહેર શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ. ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ
*રાજકોટ શહેર શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ. ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૩૭૮ જેટલા શાકભાજી વેચનાર વેપારી, ફેરીયાઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું. સ્થળ પર તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેવી વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં […]
રાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા.*
*રાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ઇમરાન હનીફભાઇ ડેલા નામના શખ્સે નોકરીના બહાને મળવા બોલાવ્યા પછી પ્રેમજાળમાં ફસાવીને લગ્નનું વચન આપી અલગ અલગ હોટલમાં લઇ જઇ […]
રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી
*રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વેપારીઓ, એજન્ટો અને ખેડૂતોએ હરાજી ચાલુ રાખવાનું કહેતા આ નિર્ણય બદલવામાં આવ્યો છે. અને નવી તારીખો […]
રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને લઈ વેપારીઓ માં હોબાળો મચી ગયો હતો
*રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને લઈ વેપારીઓ માં હોબાળો મચી ગયો હતો.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને હોબાળો મચી ગયો હતો. વેપારીઓએ માસ્ક ન પહેર્યા હોવાના દંડની પહોંચ આપતા હતા. અંદાજે ૨૫ જેટલા વેપારીઓને દંડની પહોંચ મળતા વેપારીઓ ત્રણેક મહિલાઓ પાસે કર્મચારી હોવાનું આઈ.ડી કર્મચારી હોવાનો […]
કોરોના વાયરસ મહામારીના કારણે બકરી ઈદને લઇ દરેક જીલ્લામાં કલમ.૧૪૪ લગાવવાનો હાઇકોર્ટનો આદેશ
*કોરોના વાયરસ મહામારીના કારણે બકરી ઈદને લઇ દરેક જીલ્લામાં કલમ.૧૪૪ લગાવવાનો હાઇકોર્ટનો આદેશ.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ ગુજરાત-સહિત દેશભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે જાહેર મેવાડા થતા હોય તેવા તમામ ધાર્મિક તહેવારો કે પ્રસંગો ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકયો છે. આગામી બકરી ઈદ પર મોટા પ્રમાણમાં મુસ્લિમ ભાઈ બહેનો એકઠા થવાની સંભાવના […]
રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ શોધવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૦ હજાર એન્ટીજન કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે
*રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ શોધવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૦ હજાર એન્ટીજન કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર-જીલ્લામાં ટેસ્ટીંગ ડબલ કરવાની સુચના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યાની અમલવારી શરૂ કરવામાં આવી છે. આજથી રાજકોટ જીલ્લામાં ટેસ્ટીંગનું પ્રમાણ ડબલ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની […]
રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે ડાક વગાડવાના પ્રશ્ર્ને ચાલતી પારિવારીક અદાવતમાં ભત્રીજા સહિતના ૮ શખ્સોએ આધેડ ઉપર પાઈપ વડે હુમલો કર્યો
*રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે ડાક વગાડવાના પ્રશ્ર્ને ચાલતી પારિવારીક અદાવતમાં ભત્રીજા સહિતના ૮ શખ્સોએ આધેડ ઉપર પાઈપ વડે હુમલો કર્યો.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાવનગર રોડ કાળીપાટ ગામે રહેતા વલ્લભભાઈ ધરમશીભાઈ રાવળદેવ નામના ૫૦ વર્ષના આધેડ સાંજના ૬ વાગ્યાના અરસામાં કાળીપાટ ગામના પાટીયા પાસે હતા. ત્યારે દેવરાજ સુખદેવ, રાહુલ […]










