National

કોરોના વાયરસથી બચવા સુપ્રીમ કોર્ટ કરવા જઈ રહી છે આ કામ

કોરોના વાયરસથી બચવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલુ ભર્યું છે. સુપ્રીમ કોર્ટનો પ્રયત્ન છે કે લોકોની ભીડને કેવી રીતે ઘટાડી શકાય. હવે દરેક પક્ષકારના વકીલને સુપ્રીમ કોર્ટમાં એક રુમ આપવામાં આવશે. આ ઉપરાંત જલ્દી જ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં કોર્ટની કામગીરી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. જેનું સંચાલન વકીલના રુમમાંથી જ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *