ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 114 જિલ્લાના કુલ 112 કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ડર્ઝનથી વધારે રાજ્યોએ પોતાના સિનેમા હોલ, સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.
- કર્ણાટક સરકાર કોરોનાના દર્દીના સંપર્કમાં આવનારાઓને શોધી કરી છે
- મહારાષ્ટ્રના સીએમ રિવ્યૂ મિટિંગ કરશે
- અનેક રાજ્યોમાં સ્કૂલ -કોલેજ અને મોલ મલ્ટિપ્લેક્સ બંધ
સાર્ક દેશો સાથે એક્શન પ્લાન બનાવ્યો
રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે સાર્ક દેશો સાથે એક સાથે આવ્યા અને સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો. દુનિયામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 6 હજાર સોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં 2 લોકોના મોત નિપજ્યા છે.
Source: VTV News Gujarati (For Development Purpose)