Uncategorized

લોક ડાઉન ની શરૂઆત થી કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી નો સુરત મા સેવાયજ્ઞ

લોક ડાઉન ની શરૂઆત થી
કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી નો સુરત મા સેવાયજ્ઞ

સુરત મહાનગર પાલિકા કોરપોરેટર અને અગ્રણી ઉધયોગપતિ નિલેષભાઇ કુંભાણી દ્વારા ગરીબ પરિવાર ને દરરોજ સવારે ચા નાસ્તો અને બપોરે અને રાત્રે ભોજન ની વ્યવસ્થા કરાય છે

દેશ સહીત રાજય મા કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં થંભી ગયો ત્યારે લોક ડાઉન ના કારણે ધંધા રોજગાર બંધ છે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આવા કપરાં સમયમાં દરરોજ નુ લય રોજ ખાતા એવા પરિવાર ની સ્થિતિ અતિ દયાજનક બની છે ભોજન માટે ગરીબ પરિવાર અને મધ્યમવર્ગીય માણસોના લાચાર બન્યા છે ત્યારે સુરત શહેર મા કોયપણ જાત ના ભેદ ભાવ વિનાં સુરત મહાનગર પાલિકા કોરપોરેટરઅને અમરેલી જીલ્લા ના રાજુલા ના વતની અને હાલ સુરત અગ્રણી ઉધયોગપતિ નિલેષભાઇ કુંભાણી દ્વારા લોક ડાઉની જાહેરાત બાદ પોતાના સરદાર ફાર્મ અવિરત સેવાયજ્ઞ ચાલુ કરાયો છે ગરીબ પરિવાર અને ફુટપાથ ઉપર જીવન ગુજારતા લોકોને સવારે ચા નાસ્તો અને બપોરે અને રાત્રે ભોજન ની વ્યવસ્થા કરાય છે શ્રી કુંભાણી એ જણાવ્યું કે હાલ સમય મા માણસ, માણસ ને મદદરૂપ થવાનો સમય છે અમારી ટીમ ના જગદીશભાઇ આસોદરીયા દ્વારા ગરીબ લોકો ને ધરે ધરે જય ભોજન ની વ્યવસ્થા કરાય છે અને જયાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી નિલેષભાઇ કુંભાણી દ્વારા ભોજન નો સેવાયજ્ઞ ચાલુ રહેશે

રિપોર્ટર : *આદીલખાન પઠાણ*
(બાબરા)

IMG-20200516-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *