પાર્ટી લઈ ને બેઠા છે ત્યારે સ્વાભાવિક છે કે પોતપોતાની પાર્ટીનો પ્રચાર કરે, રેલી કાઢે,
એમને જવા માનતા હશે તે એમની સાથે જશે,
પણ એમની અપેક્ષા ફળીભૂત નહીં થાય: સુખરામ રાઠવા
કોઈ મહારથીને સારી જગ્યા ન મળી હોય તો એવા નારાજ થઈને જાય..
તો તે જગ્યાએ ભાજપને પણ નુકશાન થાય..અને અને કોંગ્રેસને પણ નુકશાન થાય..
તેવી પરિસ્થિતિનું નિર્માણ કેજરીવાલ કરી શકે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


