Gujarat

માંગરોળ મા આધેડ ને ખુટીયાએ હડફેટે લેતાં ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા,,

માંગરોળ,,

માંગરોળ જાનકી નગર વિસ્તારમાં નાથાભાઈ વલ્લભભાઈ મેરવાણા ઉ. વ. ૮૨ ને રાત્રે ખુટીયાએ હડફેટે લેતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં ડો, રામ સાહેબ એ તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર માટે કેશોદ લઈ જવામાં આવ્યા પાસડી મા ઇજા થઇ હોવાનું ડો, રામ સાહેબ એ જણાવ્યું હતું સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાન વિનુભાઈ મેસવાણીયા તાત્કાલિક પહોંચી ગયા હતા,,ખુટીયાઓ નો ત્રાસ માંગરોળ મા વધી રહ્યો છે આ બાબતે ગંભીર ગણી કોઈ જાનહાનિ થાય તે પહેલાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય કરવા લોક માંગણી ઉઠી છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *