બોટાદ જીલ્લાના રાણપુરમાં સાર્વજનિક એજયુેશન સોસાયટી સંચાલિત ધી જન્મભૂમિ હાઇસ્કુલ રાણપુરમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સહ શુભેચ્છા સમારંભ યોજાયો જેમાં શાળાના ધોરણ 9 થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો શાળાના આચાર્ય અનિલભાઈ ગોહિલ વિદાય લેતાં બાળકોને આવનાર પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પરસ્પર લાગણીભર્યા સ્મરણો વાગોળ્યા હતા આ પ્રસંગે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અને શાળાને સ્મૃતિચિન્હ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુ


