Gujarat

અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામેં બગસરા રોડ ઉપર આવેલું  શ્રી સોમેશ્વર મહાદેવ

મંદિર કે જે જારીયા પીર તરીકે પણ ઓળખ વામાં આવેછે
    શ્રી સોમેશ્વર મહાદેવ
મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13મી રાત્રે અથવા 14માં દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળું આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે. કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે.
શિવ લિંગને પાણી અને બિલી પત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે. મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે.
શિવરાત્રીના મહત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ આ શિવરાત્રી સાથે જોડાયેલી આ પૌરાણિક કથાઓને.
સૂર્યમુખી હનુમાનજી મહારાજ ત્યાં બિરાજે છે
દર શનિવારે હનુમાનજી મહારાજનો થાળ ધરવામાં આવે છે
સોમેશ્વર મહાદેવ ની બાજુમાં ભૈરવ નાથ દાદા મંદિર આવેલું છે
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20220301-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *