Gujarat

ગીરગઢડામાં રાધા કૃષ્ણ મંદિરે ચોકલેટના હિંડોળા દર્શન..

ગીરગઢડામાં શ્રાવણ માસ નિમીતે શીતળા સાતમના આજ પવિત્ર દિવસે રાધા કૃષ્ણ મંદિરે ચોકલેટના હિંડોળા દર્શન રાખેલ આવેલ હતા. જેમાં ભાવિ ભક્તજનો એ બહોળી સંખ્યામાં ચોકલેટના હિંડોળે બિરાજમાન લાલાને જૂલાવવા પધારેલ હતા.

 

 

 

રાધા-કૃષ્ણ-મંદિરે-ચોકલેટના-હિંડોળા-દર્શન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *