ઉનાના દેલવાડા ગામમાં આવેલ મુસ્લિમ સમાજના મદરેસામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ગામના મોહસીન શાહમદારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. અને ત્યાર બાદ દેશમાં કોમી એકતા ભાઈ ચારા અને કોરોનાની મહામારી વહેલી તકે પૂર્ણ થાય તેવી દુઆ કરી 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી.


