Gujarat વાઘામ્બરી વસ્ત્ર પરિધાન સાથે આરતી કરી શિવરાત્રી પર્વની ઉજવણી: ગુરુકુલ દ્રોણેશ્વર Posted on March 1, 2022 Author Admin Comment(0) ગિરગઢડા ભરત ગંગદેવ. શિવરાત્રી પર્વ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજીને ભગવાન શિવજી ને પ્રિય એવા વાઘામ્બરી વસ્ત્રો તથા ઋદ્રાક્ષ નો શણગાર કરાયો હતો આ પ્રસંગે પુજારી હરિદર્શન સ્વામીએ શણગાર આરતી કરી હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.