Gujarat

કે જી થી ધોરણ ૧૧ સુધીના વિદ્યાર્થીઓને તીથી ભોજન આપવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે શાળાના મદદનીશ શિક્ષક પ્રશાંત એ  કિશ્ચિયન તરફથી તેમના માતૃશ્રીની યાદમાં શાળાના  કે જી થી ધોરણ ૧૧ સુધીના વિદ્યાર્થીઓને તીથી ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૨૫૦થી વધારે વિદ્યાર્થીઓએ તીથી ભોજન આરોગ્યું હતું. આ  પ્રસંગે શાળાના આચાર્યઅને મંડળના પ્રમુખે  સ્વર્ગસ્થ ‘ બા’ ને યાદ કર્યા હતા અને શિક્ષણમાં તેમના યોગદાનને બિરદાવ્યુ હતું.

IMG-20220416-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *