સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
એક દ્શ્કા પુર્વે ખુશ્બુ ગુજરાત કી ના શુટિંગમાં આવેલા
જે તા ૨૬ ને શુક્રવારે ગિરનાર ક્ષેત્રે માં મંદિરો ના દર્શન કરી સોમનાથ મહાદેવ મંદિર ની મુલાકાત રદ કરી અમિતાભ કોરોના સંકરમિત હોવાથી તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


