સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં મહુવારોડ ખાતે મુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બાપાસીતારામની મઢુલિયે બાપા સીતારામ મંડળ અને ચેતન હનુમાનજી મંડળ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ બાપા સીતારામ મંડળ અને ચેતન હનુમાનજી મંડળ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો તેમજ આ મંડળ દ્વારા રામ નવમી,જન્માષ્ટમી, ગુરુપૂર્ણિમા સહિત ના દરેક ધાર્મીક ઉત્સવોની ઊજવણી કરવામાં આવે છે


